August 20th 2014

.आझादीकी शान

 

વંદન માતૃભુમીને Gandhiji

 

 

 

 

 

 

 

 

.                          . आझादीकी शान

ताः१४/८/२०१४                           प्रदीप ब्रह्मभट्ट

आझादीकी शान निराली,भारत देशमे मिल जाय
प्रेम भावना देशकी रखके,भारतवासी सौ हरखाय
.                          ……………आझादीकी शान निराली.
अजब श्रध्धाके पावनकर्मसे,शुरवीर सौ मिल जाय
अहिंसाकी एकही केडीसे,देशको आझादी मिल जाय
महात्मा गांधीकी पवित्रराहे,जवाहर नहेरू चालीजाय
वल्लभभाइकी अतुट श्रध्धासे,मानवता महेकीं जाय
.                       ………………आझादीकी शान निराली.
मिलजाये जब हाथ प्रेमसे,तब अंग्रेज सौ भाग जाय
आझादीके आगमनसे भारतकी,भुमी उज्वल होजाय
वर्षोवर्षकी उज्वळ राहसे,श्री मोदी वडाप्रधान हो जाय
अभिमानकी उज्वळ राहको लेके,गुजराती सौ हरखाय
.                        ………………आझादीकी शान निराली.

++++++========+++++++=======++++++

 

August 20th 2014

સાંઇ જ્યોત

Baba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        .સાંઇ જ્યોત

તાઃ૧૪/૮/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબાના સતત સ્મરણથી,કૃપા બાબાની મળીજાય
નિર્મળભાવનાએ શ્રધ્ધા રાખતા,પવિત્ર રાહ મળી જાય
.                 …………….સાંઇબાબાના સતત સ્મરણથી.
ભક્તિપથની સાચી કેડીએ.ના કોઇ મોહમાયા અથડાય
મળે જીવને કૃપા સાંઇબાબાની,પ્રેમ જ્યોત પ્રગટી જાય
સ્નેહની પાવનકેડી મળતા,આમાનવજીવન મહેંકીં જાય
સાંઇસાંઇ અંતરથી સ્મરતા,બાબાનું આગમન થઈ જાય
.                   ……………સાંઇબાબાના સતત સ્મરણથી.
પરમાત્માની અસીમકૃપા.ભોલેનાથની કૃપાએ મેળવાય
મળે બાબાની કૃપાજીવને,જ્યાં ૐ શબ્દથી સ્મરણ થાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએઆગમન સફળ થાય
ભક્તિમાર્ગની સાચી રાહે,જન્મમરણના બંધન તુટી જાય
.                 ………………સાંઇબાબાના સતત સ્મરણથી.

=ૐૐૐ==ૐ શ્રી સાંઇનાથાય નમઃ++++ૐ નમઃ શિવાય==ૐૐૐ=

 

August 20th 2014

.ભારતની આઝાદી

.                  .ભારતની આઝાદી 

તાઃ૧૫/૮/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ભારતને આઝાદી જગતમાં,જ્યાં શુરવીરો ભેગા થાય
ગાંધીજીએ આંગળીચીંધીં,વલ્લભભાઇને જવાહર મળી જાય
.                                  …………….મળી ભારતને આઝાદી.
માતૃભુમીથી સૌને પ્રેમ અનેરો,જે સ્વતંત્રતાયે દોરી જાય
શુરવીરતાની અનોખી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી મળી જાય
આંગળીપકડી એકબીજાની પ્રેમે,ત્યાંજ અંગ્રેજો ભાગી જાય
શુરવીરતાની શાન જગતમાં,ગુજરાતીઓથીજ મળી જાય
.                                 ……………..મળી ભારતને આઝાદી.
મળે નિખાલસ પ્રેમ જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમની સાચી કેડી મળતા,જગતમાં માનવતા મહેંકી જાય
આઝાદીની અપુર્વશાનજગે,નિખાલસ ભારતીયોઆપી જાય
ઉજ્વળ જીવનની રાહ બતાવી,પવિત્ર જીવનએ જીવી જાય
.                                 ………………મળી ભારતને આઝાદી.

+++++++++++++++++++++++++++++++++++++

August 20th 2014

ગોર્વધન ગિરધાર

krishna

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.             .  ગોર્વધન ગિરધાર

તાઃ૧૭/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગોકુળનો ગોવાળીયો,ને મથુરાનો  એ મહાવીર
રુક્ષ્મણીનાએ જીવનસાથી,બન્યાએ દ્વારકાધીશ
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
શ્રાવણ માસની વદ આઠમે,અવનીએ દેહ મળે
પરમાત્માના આગમનને,ભક્તો શ્રીકૃષ્ણથી જપે
ગોવિંદ બોલો કે ગોપાલ બોલો,પ્રભુકૃપા જ મળે
જન્મદીનના સાચા પ્રેમને,ભક્તો જન્માષ્ટમી કહે
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
અનંતલીલા અવનીએ કરી,ભક્તીની રાહ દીધી
સંસ્કારપ્રેમને સાચવી ચાલતા,સૌની પ્રીત લીધી
માજશોદાની પાવનરાહે,માનવતા મહેંકાવીદીધી
હરેકૃષ્ણ હરે કૃષ્ણના જાપથી,જીવે મુક્તિ રાહ દીઠી
.                           …………….ગોકુળનો ગોવાળીયો.

===============================

 

August 20th 2014

કળીયુગ

.                        .કળીયુગ

તાઃ૨૦/૮/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો મળી ત્યાં મોહ લાગ્યો,જીવને માયા વળગી ગઈ
પ્રેમની નાની એક જ  જ્યોતે,આ  જીંદગી  જકડાઇ ગઇ

શીતળતાનો સંગ મળે જ્યાં,નિર્મળતા આવી મળે તઇ
મોહમાયાની ચાદર છુટે ,પામર જીવન સચવાય અહીં

લાગણી મોહને આઘી મુકતા,કળીયુગ છટકી જશે ભઇ
નાલાગણી કે ના માગણી,જીવને જગતમાં મળશે અહી

ઉજ્વળતાની સાચીરાહ,જલાસાંઇની કૃપાએ આવે ભઈ
શુ લાવ્યા શુ લઈ જવાના,ના સાધુબાવાને ખબર અહીં

કળીયુગની આ કાતર સીધી,ભોળપણમાં છેતરે છે અહીં.
મળે મુક્તિ માર્ગ જીવને,જ્યાંઅવનીએ સાચી ભક્તિ થઈ

+++++++++++++++++++++++++++++++++++

« Previous Page