March 20th 2017
. .સંબંધ સંતાનના
તાઃ૨૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનાબંધન જીવને સ્પર્શે,જે આવનજાવનથી સમજાય
મળેલદેહ એ સંબંધનાસ્પર્શે,મલેલદેહથી જીવને દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
પ્રેમ માબાપનો પકડે જીવને,જે સંતાન સ્વરૂપેદેખાય
અવનીપર આગમન મળે.જે કર્મનાબંધનથીજ બંધાય
કુદરતની આકૃપા છે ન્યારી,મળેલદેહના વર્તને દેખાય
આજકાલના સ્પર્શેદેહને,જ્યાં ભક્તિજ્યોત પ્રગટી જાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
સંતાન છે પ્રેમ માબાપનો,જે કર્મબંધનને સ્પર્શી જાય
પ્રેમમળે પિતાનો નિર્મળ,એ જીવનનીરાહ આપી જાય
મળે પ્રેમ માતાનો સંતાનને,ભક્તિરાહનેએ ચીંધીં જાય
કર્મબંધન સ્પર્શે જીવને,જે અવનીપરના દેહથી દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
===============================================
No comments yet.