February 3rd 2024

પ્રેમમળે ભગવાનનો

*****ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, પતિ-પત્નીનો વધશે પ્રેમ | do this remedy to please lord shri rama the love of husband and wife will increase*****

.           પ્રેમમળે ભગવાનનો

તાઃ૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,સમયે અવનીપર માનવદેહમળે
અદભુતકૃપા ભગવાનની જીવપર કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહ મળે
જન્મથી જીવને મળેલ માનવદેહને,સમયે કર્મનીકેડી જીવનમાં મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે અનેક પવિત્રકર્મથી જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પ્રભુકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયની સાથે સમજીનેજીવાય
જગતમાં મળેલદેહને નાઉંમરથી કોઇથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણથી જીવાય,અંતે દેહને મુક્તિ મળીજાય
માનવદેહને પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રભારતદેશથી મેળવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પરમાત્મા સમયે ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ માનવદેહને પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મનામંદીર ભારતદેશથી પ્રેરણામળી,જે દેહને સુખઆપીજાય
શ્રધ્ધાથી માનવદેહને ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
ભગવાનનીપવિત્રકૃપાએ માનવદેહને ભક્તિએ,જીવને સમયે મુક્તિમળીજાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment