February 5th 2024

નામોહમાયાની માગણી

 @@@@@@
.           નામોહમાયાની માગણી

તાઃ૫/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
પવિત્રક્રુપા પરમાત્માની જીવપર,સમયે અવનીપર માનવદેહ આપી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનીકેડીએ કૃપા મળીજાય 
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં મળેલદેહથી પ્રભુનીપુંજા કરાય
પવિત્રપ્રેરણામળે જગતમાં ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી માનવદેહમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી,જે મળેલદેહને મોહમાયાથી બચાવીજાય
જીવનાદેહને ભગવાનનીક્રૂપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીઆરતીકરાય
ભગવાને જન્મથી પવિત્રદેહ લઈ,ભારતદેશને પવિત્રદેશ હિંદુધર્મથીજ કર્યો
પવિત્રધર્મમાં દુનીયામાં હિંદુધર્મના,મંદીરકર્યા ભક્તોએ એપ્રભુકૃપા કહેવાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment