February 12th 2024

ભગવાન મહાદેવ

*****🔱🙏🕉️ શિવ પરિવાર 🕉️🙏🔱 Images • G S . CHAUHAN (@4sgsc) on ShareChat*****
.              ભગવાન મહાદેવ 

તાઃ૧૨/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મલઈ જગતમાં પ્રેરણા કરી જાય 
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે સમયે જન્મમરણ આપીજાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
પવિત્રહિંદુ ધર્મમાં શક્તિશાળી શંકરભગવાન છે,જેમને પવિત્રમહાદેવપણ કહેવાય
ભારતદેશમાં પવિત્ર ગંગા નદીને શંકરભગવાનની,જટાથી અવનીપર વહાવી જાય 
અદભુતકૃપાળુ પ્રભુનોદેહ છે,જેમને મહાદેવ ભોલેનાથસંગે શંકરભગવાનથી પુંજાય
પવિત્રકૃપાળુ પત્નિ માતા પાર્વતી થઈ,જે સમયે રાજા હિમાલયની પુત્રીય કહેવાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મથી પ્રભુનીકૃપા મળી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
અવનીપર જન્મથી જીવને માનવદેહમળે,એપ્રભુકૃપા જે નિરાધારદેહથીબચાવીજાય
પવિત્રપત્નિપાર્વતી શ્રધ્ધાથી જીવનજીવતા,સમયે પતિનીકૃપાએ કુળઆગળલઈજાય
પવિત્રપુત્ર શ્રીગણેશ ભાગ્યવિધાતા અને વિધ્નહર્તાથાય,બીજોપુત્ર કાર્તીકેયકહેવાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
કુટુંબમાં દીકરી અશોકસુદરી જન્મીજાય,ભગવાનની પવિત્રકૃપાએ સંતાનજન્મી જાય
પુજ્ય શંકર ભગવાનને ભક્તોથી હરહર ભોલે મહાદેવ,સંગે ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશને ૐ ગંગણપતયે નમૉનમઃથી,ધુપદીપકરીને આરતી કરાય
અજબકૃપાળુ પવિત્ર શંકરભગવાનના શિવલીંગપર,ૐનમઃશિવાયથી દુધઅર્ચનાકરાય
.....પ્રભુના પવિત્રદેહથી માનવદેહને પ્રેરણામળે,જ્યાં પવિત્રરાહે શ્રધ્ધાથી ભક્તિ કરાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment