February 14th 2024

પવિત્ર સંગાથસમયનો

 ###Harinam brings relaxation and awareness | Sandesh###
.            પવિત્ર સંગાથસમયનો

તાઃ૧૪/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલ માનવદેહને પ્રેરણા કરી જાય 
પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી સમયે બચાવીજાય 
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની જીવનેમળે,જે દેહને સમયનો સંગાથ આપીજાય
જીવને જન્મથીમળેલદેહને કર્મનો સંગાથમળે,એ પ્રભુની પવિત્રકૃપાથી અનુભવાય 
જગતમાં જીવને જન્મમરણનોસાથમળે,જે મળેલદેહને કર્મનીપવિત્રરાહ આપીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પ્ર્ભુનીપવિત્રકૃપા સમયે જીવનેમળીજાય
જન્મથી મળેલ માનવદેહને શ્રધ્ધાથી જીવનજીવતા,પરમાત્માની પવિત્રકૃપામેળવાય
જીવને સમયે માનવદેહ મળે જે દેહને,ભગવાનનીકૃપા સમયસાથેજ જીવાડી જાય
મળેલદેહને સમયે બાળપણજુવાની અને ઘેડપણ મળે,પ્રભુક્ર્પાએ સમયસાથેચલાય
....જીવને અવનીપર ગતજન્મના દેહનાકર્મથી,આગમન મળે નાકોઇ જીવથી દુર રહેવાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment