October 11th 2021

ગરબે રમજો

 ગરબા રસિકો આનંદો! રમવા માટે થઈ જાવ તૈયાર, આ જગ્યાએ મળી ગરબા રમવાની મંજૂરી -  ખુલાસો
.            .ગરબે રમજો

તાઃ૧૧/૧૦/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિની શ્રધ્ધારાખીને ભક્તો,નવરાત્રીમાં પ્રેમથી ગરબે રમવા આવજો 
દુર્ગામાતાની પવિત્રકૃપાએ,માતાના નવસ્વરૂપને ગરબેધુમી વંદન કરાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં,માતાના નવ સ્વરૂપને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને,શ્રધ્ધાભક્તિથી માતાનઈ કૃપા મેળવાય
જગતમાં જીવને મળેલદેહને હિંદુધર્મ મળે,જે પાવનકૃપાએજ મળી જાય 
પવિત્ર હિંદુધર્મ જગતમાં,જે ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
નવરાત્રીના નવદીવસ માદુર્ગાના નવસ્વરૂપને,ભક્તોથી ગરબેરમીને પુંજાય
અનંત કૃપાળુ દુર્ગા માતા છે,જે ભારતદેશને પવિત્રકરવા જન્મ લઈ જાય
શ્રધ્ધાથી ભક્તો ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી ધુપદીપકરી પુજી જાય 
માતાની પવિત્રકૃપામળશે ભક્તોને,જે નવરાત્રીમાં ગરબારમી વંદનકરીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
#############################################################
October 11th 2021

ગરબે ઘુમી રાસ રમો


મા મહાશક્તિના દિવ્ય આવિર્ભાવના છઠ્ઠા સ્વરુપ મા કાત્યાયની વિશે આજે છઠ્ઠાં  નોરતે જાણીએ...
.          .ગરબે ઘુમી રાસ રમો

તાઃ૧૧/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
નવરાત્રીના પવિત્ર તહેવારમાં ભક્તો,તાલીપાડીને ગરબેઘુમી રાસરમી જાવ
કાત્યાયની માતાની પવિત્ર કૃપા મળશે,જે દુર્ગા માતાના પ્રેમની કૃપા થાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં તાલી પાડીને,ગરબે ઘુમતા દાંડીયા રાસ રમાય
ભક્તિના સાગરમાં પવિત્ર ભાવનાથી ભક્તો,માતાની કૃપા મેળવતા જાય
ભારતનીભુમીથી પ્રભુકૃપાએ માનવદેહને,અનેકપવિત્ર તહેવાર મળતા જાય
મળેલદેહના જીવને નાકોઇજ,આશા ક અપેક્ષા અડીજાય એકૃપા કહેવાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
જગતમાં દાંડીયા રાસ સંગે ઢોલ નગારા વાગતા,ભક્તો ગરબે ઘુમી જાય
દુર્ગા માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,જે સમયની સાથે વંદન કરી જાય
દુર્ગામાતાની કૃપાએ છઠા નોરતે,કાત્યાયની માતાને ગરબે રમીનેજ પુંજાય
ભક્તોને પવિત્રપ્રેમ મળે દુર્ગામાતાનો,જે નવરાત્રીના તહેવારને ઉજવીજાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
===============================================================
  
October 10th 2021

નવરાત્રીના રાસગરબા

  
.          .નવરાત્રીના રાસગરબા                       

તાઃ૧૦/૧૦/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં દુર્ગામાતાની પવિત્રકૃપાથી,ભારતદેશથી પવિત્ર નવરાત્રી ઉજવાય 
પવિત્રહિંંદુ તહેવારને ભક્તો દુનીયામાં,દાંડીયારાસ રમતાજ ગરબે ઘુમી જાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
ભારતની ધરતીપર પરમાત્મા દેવદેવીઓથી,જન્મ લઈ માનવદેહપર કૃપાથાય
અવનીપર અનેકદેહથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહી જવાય
પરમાત્માની એલીલાઅવનીપર,જીવને માનવદેહ મળતા કર્મનોસંબંધ મેળવાય
પવિત્ર નવરાત્રીનો તહેવાર માતા દુર્ગાથી મળ્યો,જે માતાના નવદેહથી પુંજાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
નવરાત્રીના ચોથા નોરતે કુષ્માંડા માતાની સાથે,સ્કંદમાતાનેય ગરબાથી પુંજાય
રાસગરબા રમવા દાંડીયારાસથી ભકતો,મંદીરમાં માતાને પુંજવા ગરબેરમીજાય
ભારતદેશથી જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતીયોથી તહેવારનેય ઉજવાય
દુર્ગામાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સમયે તહેવારમાં ગરબારાસ રમી જવાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
#################################################################
  

           

October 10th 2021

મળે માતાની કૃપા

 देवी माँ के कदम आपके घर में आयें, आप ख़ुशी से नहायें, परेशानियाँ आपसे आँखें चुरायें, नवरात्रि की आपको ढेरों शुभ कामनाएं। शुभ नवरात्रि 2018 ...
.          .મળે માતાની કૃપા

તાઃ૧૦/૧૦/૨૦૨૧  (નવરાત્રી)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નવરાત્રીના પવિત્રદીવસોએ ગરબે ઘુમતા,માતાની પવિત્રકૃપા મળી જાય
ચોથા નોરતે કુષ્માંડામાતાને પગે લાગીને,દાંડીયારાસ સંગે ગરબા ગવાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે નવરાત્રીમાં,જે ભક્તો ને પવિત્રપ્રસંગ આપી જાય 
શ્રધ્ધાથી ગરબા ગાતા ભક્તો,દાંડીયા રાસ વગાડી તાલીપાડી ઘુમી જાય 
પવિત્ર હિંદુ ધર્મ જગતમાં ઉજવાય,જે ભારતદેશથી માતાનીકૃપા કહેવાય 
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો,જે ભારતદેશને પવિત્રકરીજાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
પવિત્ર દુર્ગામાતા ભારતમાં નવ સ્વરૂપથી,દેહલઈ ભુમી પવિત્ર કરી જાય
હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર પવિત્ર છે,જેમાં નવસ્વરુપને પુંજાય કરાય
કુષ્માંડામાતા સંગે સ્કંદમાતાને પણ ગરબે ધુમી, માતાને વંદન કરી જાય
આજના પવિત્રદીવસે દુર્ગામાતાના બંન્ને સ્વરૂપને,ગરબારાસે પ્રાર્થનાકરાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
#+#+#+#+#+#+#+#+#+#+#+#+##+#++#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+

	
October 9th 2021

પવિત્ર નોરતા

 Photos: Navratri-2021 Navratri Is Starting Today, Know About Maa Durga All Nine Forms And Its Worship | Navratri 2021: આજથી નવરાત્રી શરૂ, જાણો કયા નોરતે માં દુર્ગાના કયા સ્વરૂપની કરાય છે પૂજા ...
.            .પવિત્ર નોરતા

તાઃ૯/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી દુર્ગામાતાની હિંદુધર્મમાં,જે પવિત્રતહેવારમાં નવરાત્રી આપી જાય
માતાનો પવિત્રપ્રેમ મળે ભક્તોને,એ સમયે દાંડીયા રાસસંગે તાલીએ ગરબા કરાય
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રભક્તિજ્યોત છે,જે મળેલદેહને પવિત્રજીવન આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લીધો,જે પવિત્ર ધર્મથીજ જન્મીજાય
અનેકદેહથી હિંદુધર્મને પવિત્ર કર્યો,જે ભક્તોને પ્રેરણા મળતા ધુપદીપથી પુંજાથાય
અનેક પવિત્ર તહેવારો મળેલમાનવદેહને,ભારતની ભુમીથીજ પરમાત્મા આપી જાય
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
શ્રધ્ધારાખીને ગરબેધુમતા ભક્તો.માતાના પવિત્રદેહને પવિત્રતહેવારમાં બોલાવીજાય
નવરાત્રીના નવદીવસમાં માતાને વંદન કરતા,ભક્તોપર અનેકદેહથી કૃપા મળી જાય
પવિત્ર હિંદુધર્મ માનવદેહને મળ્યો,જે ભારતદેશપર પરમાત્માની પવિત્રકૃપાએમેળવાય
દુનીયામાં ભારતીયોજ હિંદુધર્મને,શ્રધ્ધાભક્તિએ પુંજાકરતા જગતમાં ઓળખાવી જાય 
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
####################################################################@@
October 8th 2021

પવિત્રકૃપાળુ માતાજી નવરાત્રીમાં માતા

જાણો નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે મા અંબાનો શૃંગાર? | Navratri 2017:  Maa Durga gives us Power, beauty, money and education - Gujarati Oneindia.
           પવિત્રકૃપાળુ માતાજી  

તાઃ૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મી જાય 
પવિત્ર હિંદુધર્મછે જેમાં પ્રભુસ્વરૂપે,દેવ અને દેવીઓથી માનવદેહને પવિત્રકરીજાય
 ....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
જીવને સમયે અવનીપર દેહ મળે,જે ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય 
અવનીપર જીવને અનેકદેહથી આગમન મળે,જીવને પ્રભુનીકૃપાએ માનવદેહ મળે 
જીવને જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનોદેહ મળે,અને કૃપાએ માનવીથવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીનેન,દેવ અને દેવીની પુંજા કરતા કૃપા મળતીજાય
 ....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય. 
માનવદેહપર કૃપા કરવા પરમાત્મા,પવિત્ર દેવઅને દેવીઓથી ભારતમાં જન્મી જાય 
દુનીયામાં પવિત્રદેશ ભારતછે,અને જગતમાં પવિત્રહિંદુધર્મ માનવદેહ પવિત્રકરીજાય 
અવરાત્રીનો પવિત્ર તહેવાર છે ભારતમાં,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય 
પવિત્ર તહેવારમાં માતાની કૃપાએ,ભક્તો શ્રધ્ધાથી દાંડીયારાસસંગે ગરબા રમી જાય
 ....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
 ######################################################################









 

October 8th 2021

ભક્તિપ્રેમ મળે

**Navratri Gujarati Wishes Images (નવરાત્રી ગુજરાતી શુભકામના ઈમેજેસ) - SmitCreation.com**  
.             ભક્તિપ્રેમ મળે 

તાઃ૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્ર તહેવારે પરમાત્માનોપ્રેમ મળે,જીવનમાં શાંંતિ મળી જાય
કુદરતની પાવન કૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ માનવદેહથી જન્મ લઈ જાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
જગતમાં મળેલ માનવદેહના જીવને,હિંદુધર્મમાં પ્રભુનીપુંજાએ પવિત્રકર્મ થાય
અજબશક્તિશાળી પરમાત્માના દેહ છે,જે પવિત્રધર્મની રાહે દેહને દોરીજાય
હિંદુ ધર્મમાં જીવનેદેહ મળતા,સમયની સાથે ચાલતા પ્રભુની ભક્તિ થઈજાય
પવિત્ર નવરાત્રીના તહેવારમાં માતાની કૃપાએ,દાંડીયા રાસઅંગે ગરબે ઘુમાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
જીવના દેહને નાકર્મથી કદી છટકાય,પાવનરાહ મળૅ જે ભક્તિપ્રેમ આપીજાય 
શ્રધ્ધાથી નવરાત્રીમાં માદુર્ગાના નવસ્વરૂપને,ગરબે ઘુમી વંદન કરતા કૃપાથાય
પવિત્રપ્રેમથી કૃપા મળે માતાની,જે હિંદુધર્મના તહેવારમાં ભક્તિકરતા મેળવાય
માનવજીવનમાં મળેલદેહને અનેકરાહેકર્મમળે,જે જીવને જન્મમરણથી છોડીજાય
....ંનવરાત્રીનો પવિત્ર તહેવાર મળ્યો દેહને,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા મળી જાય.
================================================================
October 8th 2021

પવિત્ર નવરાત્રીપ્રસંગ

 **શું તમને નવદુર્ગા ના નવ રૂપ ની આ કથા ખબર છે? - અહી ક્લિક કરીને વાંચો**
.          .પવિત્ર નવરાત્રીપ્રસંગ
તાઃ૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રધર્મની ઓળખાણ જગતમાં,જે સમયે પવિત્ર તહેવાર મળતા જાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્રરાહે માનવદેહને કર્મ કરાવી જાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,અનેક પવિત્રતહેવાર મળી જાય
હિંદુધર્મમાં નવરાત્રીએપવિત્ર તહેવારછે,જેમાં દુર્ગામાતાની પાવનકૃપા થાય
નવદીવસને પવિત્ર કરવા દુર્ગા માતા,ભારતમા નવ સ્વરૂપથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુની,જે જગતમાં પવિત્ર ભક્તોથૉ પુંજા થઈ જાય 
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
નવરાત્રીના બીજા દીવસે,માતા બ્રહ્મચારીણીને ગરબે ઘુમીને વંદન કરીજાય
પવિત્ર માતાને રાજી કરવા ભક્તો,દાંડીયા રાસ વગાડતા ગરબે ઘુમી જાય
પવિત્ર સમયની સાથે ચાલતા માનવદેહને,હિંદુધર્મમાં પવિત્રતહેવાર મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રભક્તિકરતા જીવનમાં,માતા આંગણે આવી કૃપાકરીજાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################
October 7th 2021

આરાસુરના માતા

Welcome to Ambaji Temple
.         . આરાસુરના માતા 

તાઃ૭/૧૦/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

આવકારુ હુ આરાસુરના અંબેમાતાને અવનીપર,જે ભક્તોપર કૃપા કરી જાય
પ્રેમ મળે પવિત્ર નવરાત્રીના તહેવારમાં,જ્યાં ભક્તો ડાંડીયા રાસ રમતા જાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
આવો આંગણે આરાસુરથી માતા,શ્રધ્ધાથી નવરાત્રીમાં ધુપદીપથી પુંજા કરાય
તમારી પવિત્રકૃપાએ મળેલદેહને સુખ મળી જાય,ના અપેક્ષા કોઇ અડી જાય
દુર્ગામાતાની કૃપા થઈ ભક્તોપર,જે નવરાત્રી માટે નવસ્વરૂપથી કૃપા કરીજાય 
ગરબે રમતા ભક્તોને સમયનો સંગાથ મળે,ત્યાં માતાની પવિત્રકૃપા મળી જાય 
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ઉજવતા,સમયે દુનીયામાં શ્રધ્ધાથી પુંજીજાય
મળેલ માનવદેહને પરમાત્માકૃપાએ,જીવનમાં મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્રક્ર્પા કરવાહિંદુધર્મમાં અનેકદેહથી,દેવ અને દેવીઓની પુંજાએ કૃપામળીજાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધો,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવીજાય
....એજ ભક્તોની શ્રધ્ધા હિંદુધર્મના,જે પવિત્ર નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
###################################################################
October 7th 2021

ગરબે ધુમવા નવરાત્રી


.          ગરબે ધુમવા નવરાત્રી 

તાઃ૭/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ મળે જીવને અવનીપર,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અદભુતલીલાછે પરમાત્માની ભુમીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં જે ભારતમાંપુંજાય,જે જીવનેદેહથી અનુભવાય
અનેક પવિત્ર તહેવાર હિંદુધર્મમાંઆવે,એ પ્રભુની કૃપાએ મળતા જાય
નવરાત્રીમાં માતા દુર્ગાની કૃપા,જે માતાના નવસ્વરૂપથી પધારી જાય
તાલીપાડીને ગરબેધુમતા ભક્તોથી,માતાના પ્રેમે દાંડીયારાસપણ રમાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રશ્રધ્ધાથી નવરાત્રીને વંદન કરતા,માતાના પવિત્રદેહની કૃપા થાય
ગરબે રમવા આરાસુરથી માઅંબે આવ્યા,ને પાવાગઢ્થી માયા કાળકા
એ પવિત્રકૃપા માતાના દેહની ભક્તોપર,જે મળેલદેહને ભક્તિઆપીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની,જેમળેલદેહને નાકોઈ અપેક્ષાઅડીજાય  
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
==============================================================
« Previous PageNext Page »