October 7th 2021

ગરબે ધુમવા નવરાત્રી


.          ગરબે ધુમવા નવરાત્રી 

તાઃ૭/૧૦/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ મળે જીવને અવનીપર,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અદભુતલીલાછે પરમાત્માની ભુમીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં જે ભારતમાંપુંજાય,જે જીવનેદેહથી અનુભવાય
અનેક પવિત્ર તહેવાર હિંદુધર્મમાંઆવે,એ પ્રભુની કૃપાએ મળતા જાય
નવરાત્રીમાં માતા દુર્ગાની કૃપા,જે માતાના નવસ્વરૂપથી પધારી જાય
તાલીપાડીને ગરબેધુમતા ભક્તોથી,માતાના પ્રેમે દાંડીયારાસપણ રમાય
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
પવિત્રશ્રધ્ધાથી નવરાત્રીને વંદન કરતા,માતાના પવિત્રદેહની કૃપા થાય
ગરબે રમવા આરાસુરથી માઅંબે આવ્યા,ને પાવાગઢ્થી માયા કાળકા
એ પવિત્રકૃપા માતાના દેહની ભક્તોપર,જે મળેલદેહને ભક્તિઆપીજાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની,જેમળેલદેહને નાકોઈ અપેક્ષાઅડીજાય  
....સમય સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની કૃપાએ ભક્તિ મળી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment