October 8th 2021

પવિત્ર નવરાત્રીપ્રસંગ

 **શું તમને નવદુર્ગા ના નવ રૂપ ની આ કથા ખબર છે? - અહી ક્લિક કરીને વાંચો**
.          .પવિત્ર નવરાત્રીપ્રસંગ
તાઃ૮/૧૦/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રધર્મની ઓળખાણ જગતમાં,જે સમયે પવિત્ર તહેવાર મળતા જાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્રરાહે માનવદેહને કર્મ કરાવી જાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,અનેક પવિત્રતહેવાર મળી જાય
હિંદુધર્મમાં નવરાત્રીએપવિત્ર તહેવારછે,જેમાં દુર્ગામાતાની પાવનકૃપા થાય
નવદીવસને પવિત્ર કરવા દુર્ગા માતા,ભારતમા નવ સ્વરૂપથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુની,જે જગતમાં પવિત્ર ભક્તોથૉ પુંજા થઈ જાય 
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
નવરાત્રીના બીજા દીવસે,માતા બ્રહ્મચારીણીને ગરબે ઘુમીને વંદન કરીજાય
પવિત્ર માતાને રાજી કરવા ભક્તો,દાંડીયા રાસ વગાડતા ગરબે ઘુમી જાય
પવિત્ર સમયની સાથે ચાલતા માનવદેહને,હિંદુધર્મમાં પવિત્રતહેવાર મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રભક્તિકરતા જીવનમાં,માતા આંગણે આવી કૃપાકરીજાય
.....પરમાત્માની પાવનકૃપા એ ભારતદેશમાં,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment