February 8th 2022
માબાપની પવિત્રકૃપા
તાઃ૮/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પરમશક્તિશાળી ભાગ્યવિધાતા,સંગે વિધ્નહર્તાથી ઓળખાય
માતાપાર્વતી અને પિતા ભોલેનાથના,લાડલા દીકરા ગણપતિજી કહેવાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મમાં ગજાનંદ શ્રીગણેશથી વંદનકરતા,પરમકૃપા માનવદેહપર થાય
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે પવિત્રકર્મ કરાવી જાય
ગણપતિજીને ભાગ્યવિધાતાથીય પુંજાય,જે મળેલદેહને સુખ આપી જાય
ભારતદેશમાં પ્રભુઅનેકદેહથી જન્મી જાય,જે જીવનાદેહપર કૃપા કરીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
જગતમાં રિધ્ધી સિધ્ધીના પતિથયા,નેસંતાન શુભ અને લાભથીઓળખાય
ગણપતિની પવિત્રકૃપા માનવદેહપર,જે માબાપની પવિત્રકૃપાથી મળીજાય
જીવને દેહમળે ગતજન્મના દેહથી થયેલકર્મથી,ના જીવથીકદી દુર રહેવાય
શ્રી ગણેશની પવિત્રકૃપા દેહનેમળતા,જીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
....ંમાબાપના આશિર્વાદથી હિંદુ ધર્મમાં,પવિત્ર પ્રસંગમાં પ્રથમ પુંજા કરાય.
#############################################################
February 6th 2022
++++
.વંદન માતાને
તાઃ૬/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ માતા સરસ્વતીને,શ્રધ્ધાથી વંદન કરીને પ્રાર્થનાય કરાય
માતાનીકૃપા મળી લતાબેનને,જે સ્વરનીપ્રેરણાથી જગતમાંઓળખાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
સ્વર સાચવીને લતાબેને ભારતમાં,ગીતગાઇને માતાનીપ્રેરણા રજુકરી
અનેકફીલ્મમાં ગીતગાઇને આનંદઆપ્યો,જે પવિત્રરચનાથી મળીજાય
જીવને જન્મમળતા દેહમળે અવનીથીપર,જે દેહને સમયસાથેલઈજાય
લતાબેન પર સરસ્વતીમાતાનીકૃપાથી,સ્વરથી અનેકગીત ગાયી જાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
જીવનમાં દેહનેમળેલકૃપાને સાચવીરાખતા,માતાનો પવિત્રપ્રેમમેળવાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષારાખતા,પ્રભુનીપ્રેરણા મળતીજાય
મળેલદેહથી લતાબેન સ્વરથી રચેલ રચનાને.સ્વરથી રજુ કરતા જાય
ભારતમાં એપવિત્ર ગાયીક બન્યા,જે ફીલ્મમાં અનેકગાયનો ગાઈજાય
....મળેલદેહને ગઈકાલે પ્રભુની કૃપાએ,ભારતદેશમાં જીવને મુક્તિ મળીજાય.
############################################################
ભારતદેશમાં ફીલ્મમાં શ્રધ્ધાથી ગાયન અને ગીત ગાઈને દુનીયામાં
ગાયીકાથી ઓળખાતા લતાબેન મંગેશકરને પરમાત્માની કૃપાએ ૫/૨/૨૦૨૨
એ અવશાનથતા પ્રભુને વંદનકરી જીવને મુક્તિ આપે તેવી પ્રાથના કરાય.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરિવારની વિનંતી.
============================================================
February 3rd 2022
. .પ્રેરણા પ્રભુની
તાઃ૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની પવિત્રરાહમળે માતાનીકૃપાએ,જે પવિત્ર રચના કરાવી જાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,નાકોઇ આશારખાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
જીવનમાં સમયને નાપકડાય કોઇથી,પણ સમયસાથે પ્રેરણાથીચલાય
પાવનરાહમળે માતાસરસ્વતીની કૃપાએ,જે દેહને પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષાઅડે,એ જીવનમાં સુખ આપીજાય
પ્રેરણામળે પ્રભુની મળેલદેહને જીવનમાં,જે સમયનીસાથે ચલાવીજાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે મળેલદેહને પ્રેરણાઆપીજાય
જગતમાં અદભુતપ્રેરણાછે પરમાત્માની,દેહપર શ્રધ્ધાએપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસમજીને ચાલતા,નાકોઇ તકલીફ અડીજાય
એજ પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે,જે જીવનમાં સમયસાથેલઈ જાય
....એ કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણાજ,હ્યુસ્ટનમાં પવિત્રરાહથી મળી જાય.
##########################################################
February 3rd 2022
. પ્રેરણા જલારામની
તાઃ૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે સમયની સાથે મળી જાય
માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપાથી મેળવાય,જે કર્મ કરાવી જાય
કર્મની પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહમળે,જે ભક્તિની પવિત્રરાહે લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
પ્રભુનીકૃપાએ વિરપુરગામમાં સંતનોદેહલીધો,જે જલારામથીઓળખાય
હિંદુધર્મમાં શ્રી જલારામે પ્રેરણા કરી,જે નિરાધારને અન્નદાન કરીજાય
ભુખ્યાને મફતમાં ભોજન આપવાની,સંતજલારામ બાપાની પ્રેરણાથઈ
પરમાત્માનો પવિત્રપ્રેમમળે તમને,જ્યાં જલારામની ચીંધેલરાહે જીવાય
....અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,જે જન્મમળતા અનુભવ થઈ જાય.
##########################################################
February 2nd 2022
. પ્રેમ લઈને આવજો
તાઃ૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળે,એ નિખાલસપ્રેમથી જીવનજીવાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાએ,સબંધીઓનો પ્રેમ મળી જાય
જીવનમાં નાકોઇઅપેક્ષા કેમાગણી રહી,પ્રભુકૃપાએ પાવનરાહે જીવાય
ભક્તિકરતા પ્રેરણાથઈ સાંઇકૃપાએ,જેદેહનેશ્રધ્ધાસબુરીથી જીવાડીજાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ,જેમળેલદેહને કૃપાએ માનવતા મળે
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
ગતજન્મનાદેહના કર્મથી જીવનેમાનવદેહ મળે,એપ્રભુકૃપાએ ભક્તિકરાય
માનવદેહ એપરમાત્માની કૃપા જીવપર,જે નિરાધાર દેહથી બચાવીજાય
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મને જગતમાં પવિત્રધર્મકહેવાય,જ્યાં પ્રભુની માનવદેહપરકૃપાથાય
.....પવિત્રકૃપાએ જીવનમાં શાંંતિમળી,પ્રેરણામળતા પ્રેમલઈને વ્હેલા આવજો.
##############################################################
February 1st 2022
. પવિત્ર કૃપાળુપ્રેમ મળે
તાઃ૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહપર પ્રભુનીકૃપા મળે જીવનમાં,જ્યાં સમયની સાથે ચલાય
જીવનમાં પવિત્ર કૃપાળુપ્રેમ મળે કુદરતનો.જે પવિત્રકર્મ કરાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
પ્રભુનોપ્રેમ એ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાંશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલદેહને સમયની સાથે ચાલતા,દીવસમાં સવારઅનેસાંજ દેખાય
આ કુદરતનીલીલા અવનીપર કહેવાય,જે જીવને ઉંમરથી સમજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જે નિરાધારદેહથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
જીવનેસંબંધ ગતજન્મનાકર્મનો.જે જીવને આગમનવિદાય દઈજાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવીજાય,માનવદેહકૃપાથાય
પભુએઆંગળીચીંધી ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહથીજ શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને વંદન કરાય
.....મળેલદેહને જીવનમાં નાતકલીફ અડી જાય,નાકોઇ આશા રખાય.
#########################################################
January 30th 2022
***
**
. કૃપા મળે પવિત્ર
તાઃ૩૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળૅ માતાની પવિત્રકૃપાએ,જે કલમની પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં રાહમળે,થયેલ રચનાથી પ્રેમીમળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે સમયસમજીને ચાલવા લઈજાય
હિંદુધર્મમાં પાવનકૃપા મળેદેહને,જે દેવદેવીઓની પવિત્રકૃપાકહેવાય
ભારતદેશની ધરતીને પાવનકરવા,અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
કલમ અને કલાની પવિત્રમાતા,ભક્તોપર પવિત્રપ્રેરણા કરતા જાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જગતમાં કલાનીકેડી પારખી,માનવદેહને અનંત આનંદ મળીજાય
માતાની પવિત્રપ્રેરણાથી કલમને પકડાય,જે થયેલરચનાથી દેખાય
અદભુતકૃપાળુ માતા હિંદુધર્મમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપાકરી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહના જીવનમાં,પવિત્રસુખ મળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
###########################################################
January 29th 2022
. પકડજો પવિત્રપ્રેમને
તાઃ૨૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
જગતમાં ના કોઇજ દેહની તાકાત,કે સમયને પકડીને કોઇથી ચલાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
અવનીપર અનેકદેહનો સંબંધછે,જે જીવને ગતજન્મના કર્મથીમળી જાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા મળે,બીજા અનેકદેહ નિરાધાર કહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરપક્ષીનો દેહમળે,માનવદેહએકૃપાએ મળે
મળેલ માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા,જેને જીવનમાં કર્મ પણમળી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પ્રભુની પુંજા એ ઘરમાં માનવદેહથી કરતા,પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,દેહને પરિવારનો પ્રેમ પણ મળીજાય
શ્રધ્ધારાખીને પકડજો પવિત્રપ્રેમ પરમાત્માનો,જીવનમાં સુખ આપી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
###############################################################
January 29th 2022

. પ્રેમાળ પ્રેરણા
તા:૨૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે સમય સંગે દેહને લઈ જાય
નિખાલસ ભાવના કલમપ્રેમીઓની,પ્રેમાળ પ્રેરણા કલમ પકડાવીજાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
જગતમાં જીવને અનેકદે હથી આગમન મળે,માનવદેહએ કૃપા કહેવાય
માનવદેહ એ જીવના ગતજન્મના દેહથી થયેલકર્મથી,પ્રભુ લાવી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા.જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં સમયે પ્રભ જન્મી જાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
માનવદેહથી આજકાલને દુરરાખીને કર્મકરતા,નાકોઇ આફત અડીજાય
માતાસરસ્વતીની કૃપાએ કલમપ્રેમીયોની,પ્રેરણા કલમનોપ્રેમ આપીજાય
અદભુતકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે પાવનરાહ દઈજાય
મળેલદેહને મોહમાયાને દુરરાખીને જીવતા,નાકોઇ તકલીફ અડી જાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
===============================================================
January 20th 2022

. .પવિત્ર સાંઇ
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંત થયા ભારતમાં માનવદેહથી,એ પાર્થીવ ગામમાં જન્મીજાય
શેરડીગામમાં માનવતા સાચવતા,દ્વારકામાઇની પવિત્રસેવા મળીજાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માને વંદન કરાય
શેરડીગામથી પવિત્રસંતસાંઇબાબા,માનવદેહને શ્રધ્ધાશબુરીથી પ્રેરીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,પ્રભુકૃપાએ સાંઇબાબા મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
મળેલ જન્મને સાર્થકકરવા જીવનમાં,પ્રભુનીભક્તિએ પવિત્રકર્મ થઈજાય
સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માના અનેકદેહની પુંજા કરાય
ભક્તિની પ્રેરણા કરતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણેઆવી કૃપા મળે બાબાની,જે શ્રધ્ધા અને સબુરી સમજાવી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
#############################################################