March 15th 2022

ભજન પછી ભક્તિ

શ્રી ગણેશની મૂર્તિને અહીં બનારસથી બળદગાડા પર લાવવામાં આવી હતી, દર રવિવારે 100 વર્ષથી યોજવામાં આવે ભજન છે. - Gujarati Paper

.         .ભજન પછી ભક્તિ

તાઃ૧૫/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય
ભારતદેશને પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
જીવનુ  અનેકદેહથી આગમન અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
નિરાધારદેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર,સંગે પક્ષીથી સમયે મળતોજાય
નાકોઇ જીવનીતાકાત જગતમાં,જે જીવનેમળતાદેહને જન્મમરણથીછોડીજાય
સમયે જીવને મળેલમાનવદેહ પર,ભગવાનની કૃપામળે જ્યાં પ્રભુનીપૂંજાથાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
પ્રેરણામળે પરમાત્માની દેહને,જે શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાનીપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસાથે ચાલવા,દીવસની સવાર પડતા વંદન કરાય
અવનીપર જીવનમાં દેહને સવારસાંજ મળી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય 
જીવનમાં ભજનસગે પ્રભુનીભક્તિકરાય,એજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
 ....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
==================================================================

	
March 15th 2022

મળ્યો પ્રભુનો પ્રેમ

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.          મળ્યો પ્રભુનો પ્રેમ

તાઃ૧૫/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને પાવનરાહ મળી જાય,એ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પવિત્રભક્તિ આપીજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
મળેઆશિર્વાદ વડીલના જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
પ્રભુનો પવિત્રપ્રેમમળે માનવદેહને,એભક્તિની પવિત્રરાહ પકડીને લઈજાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્માઅનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ધરતીપર,જે જીવને પવિત્રરાહે લઈજાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
જગતમાં સમયના છોડાય કોઇદેહથી,પ્રભુકૃપાએ સમયનીસાથે જીવનજીવાય
શ્રધ્ધારાખીને ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,માનવદેહને સુખ મળી જાય 
કળીયુગની અસરથીજ બચવા જીવનમાં,ના કદી મોહમાયાને પકડીને ચલાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુને વંદનકરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનેકરાહે કૃપામળતી જાય.
################################################################

 

March 12th 2022

કૃપાળુ ભગવાન

ખુબજ ચમત્કારીક માનવામાં આવે છે આ શ્રીકૃષ્ણ મંત્રને, સંકટ સમયે જપ કરવાથી દૂર  થશે તમામ દુ:ખ - Moje Mastram
            કૃપાળુ ભગવાન
  
તાઃ૧૨/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય 
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિમળી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જન્મ લઈ ભુમી પવિત્ર કરી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા,એ શ્રધ્ધાથીજ જીવન જીવાડી જાય
અનેકદેહનો સંબંધછે જીવને અવનીપર,માનવદેહ મળતાજ પવિત્રરાહેજીવાય
કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને સમય સાથે ચલાવીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
જગતમાં સમય ના કોઇથી છોડાય.પણ પ્રભુનીકૃપાએ સમયની સાથે ચલાય
મળેલદેહને ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય,જે જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીનેજ ભગવાનની સેવા કરતા,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જે અનેક પવિત્રદેહથી જીવને પ્રેરી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
******************************************************************

	
March 9th 2022

પ્રભુની પવિત્ર કૃપા

 pooja vidhi for hanuman jayanti 2019 - I am Gujarat
.          .પ્રભુની પવિત્રકૃપા  

તાઃ૯/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને માનવદેહ મળે,જે જીવને સમયસાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇથી દુર રહેવાય
કળીયુગની કાતરથી બચવા મળેલદેહથી,ઘરમાં પ્રભુની પુંજા કરાય
જગતમાં નાકોઇનીય તાકાત કે સમયથી,દુર રહીને જીવન જીવાય
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને,જીવનમાં ભક્તિરાહે જીવાડીજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવને જન્મમરણથી છોડીજાય
જીવનમાં દેહને નાકોઇ અપેક્ષા રખાય,કે ના મોહમાયા અડી જાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહથી,પ્રભુની ધુપદીપથી પુંજા કરાય
જીવને માનવદેહમળે એપાવનકૃપા પ્રભુની,જે પાવનરાહે જીવાડીજાય 
.....પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને,જે પવિત્રરાહે કર્મ કરાવી જાય.
#############################################################
March 7th 2022

પવિત્ર કૃપા માતાની

 આપણો ઇતિહાસ - મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. આ દિવસથી વસંત પ્રવૃત થાય છે. વસંત ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. વસંત પંચમી એટલે વિદ્યાની દેવી ...
.         .પવિત્ર કૃપા માતાની 

તાઃ૭/૩/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                   
અજબકૃપાળુ માતાની પવિત્રકૃપા મળે,એ કલમની કેડી આપી જાય
મળેલમાનવદેહની માનવતા પ્રસરે,જે સમયનીસાથે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
જગતમાં મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પાવનરાહે કલમને પકડાય
સમયની પવિત્રકેડીમળે માનવદેહને,જે સમયની સાથે ચાલતાસમજાય
પવિત્રપ્રેરણામળે માતાની જીવનમાં,એ પકડેલકલમની રચનાથીદેખાય
કલમની પાવનકૃપા મળે માતાની,જે સમયનીસાથે મગજને પ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
કલમસાથે કલાનીકૃપાળુ માતાછે,જે અનેકરાહે કલાસંગેકલમથી પ્રેરીજાય
મળેલદેહને માતાનીકૃપાએ નાકોઇ અપેક્ષા,કે મોહમાયા કદી અડી જાય
પકડેલકલમથી થયેલ રચના એ પ્રેરણામાતાની,એ પાવનકૃપાએમળીજાય
હિંદુધર્મમાં પ્રભાતે માતાનેવંદન કરી,પુંજાકરતા માતાની પાવનકૃપા મળે
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
############################################################

	
March 4th 2022

પ્રેમ પકડીરાખજો

 જય શ્રી ગણેશજી - Gujarat Nu Gaurav (ગુજરાત નુ ગૌરવ) | Facebook
.            પ્રેમ પકડીરાખજો

તાઃ૪/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેમ મળી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ મળેલદેહનાજીવને અનુભવથી દેખાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં મળેલદેહને અનેકરાહે પ્રેમ મળી જાય,એ મળેલપ્રેમથી સુખમળીજાય
દેહને પરમાત્માની કૃપાએ પાવનરાહ મળે,જે સમયની સાથેચાલતા અનુભવાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડી જાય,કે નાકોઇ આશા કેઅપેક્ષા કદી રખાય
એજ પ્રભુની પાવનકૃપા માનવદેહ પર,જે જીવને જન્મ મળતા પ્રેમ આપીજાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં અનેકરીતે પ્રેમમળે મળેલદેહને,નિખાલસપ્રેમ એપાવનરાહથીમળીજાય
નાકોઇ અપેક્ષા કે નાકોઈ મોહમાયાનો સ્પર્શઅડે,એ પરમાત્માની કૃપાકહેવાય
કલમપકડીને જીવનમાં રચનાઓ કરતા,કલમપ્રેમીઓનો નિખાલસપ્રેમ મળીજાય 
જીવનમા નાકોઇ અપેક્ષાકે ઉપાધીઆવીને અડે,જ્યાં પ્રેમપકડીને જીવન જીવાય 
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
####################################################################
March 4th 2022

પવિત્રપકડ ભક્તિની

 Gopalanand Swami Jivan Darshan | Swaminarayan Gurukul Rajkot Sansthan
.         .પવિત્રપકડ ભક્તિની

તાઃ૪/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયે જીવને માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જન્મમળે એપ્રભુનીકૃપા,ગતજન્મના કર્મથી બચાવી જાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને કર્મનીકેડીમળે જીવનમાં,જે સમયસાથે મળતી જાય
કુદરતની પાવનકૃપા મળેલદેહના જીવનેમળે,જે કર્મનીસાંકળથી દેખાય
અવનીપર કોઇજ દેહથી સમયને નાછોડાય,જે દેહના કર્મથી સમજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર,જે જીવને મળેલદેહને સમયસાથેલઈજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
આંગળી ચીંધીં ભગવાને માનવદેહને,જીવનમાં સમયે પ્રભુને વંદન કરાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે દેહથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય 
ભગવાનને વંદન કરીને ભક્તિ કરવા,પવિત્ર ભજન ઘરમાંજ ગવાઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનમાં નાકોઇઅપેક્ષારહે,એજીવને અંતે મુક્તિ આપીજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
==================================================================
 

March 1st 2022

શ્રધ્ધાએ પ્રભુનીકૃપા

શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને  ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories
.         .શ્રધ્ધાએ પ્રભુનીકૃપા

તાઃ૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,માનવદેહપર પ્રભુની પાવનકૃપા થાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ,જે સમયે માનવદેહને સ્પર્શ આપીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
માનવદેહને સમયનો સાથ મળે,જે બાળપણજુવાની પછી ઘડપણ મળીજાય
અદભુતલીલા પરમાત્માની છે જગતપર,જે માનવદેહને સમય સાથે લઈજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ સમયે શ્રધ્ધાપર કૃપા કરીજાય
માનવદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવનમાં પરમાત્માની પુંજા કરાવીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
પવિત્રરાહે ભક્તિ કરાય જે જીવને પાવનરાહે લઈજાય,ના અપેક્ષા અડીજાય
મળેલદેહથી સમયે પરમાત્માની પુંજા કરાય,જે પાવનરાહ જીવને આપી જાય
હિન્દુધર્મની પ્રવિત્રજ્યોત પ્રગટીભારતથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
=================================================================
February 28th 2022

પ્રભુનીપવિત્રકૃપા

 Laxmi Poojan : આજે કરેલો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત ! જાણી લો દેવી લક્ષ્મી  પ્રસન્ન કરવાનો ખાસ ઉપાય | This remedy done today will shine your luck A  special way to
.          .પ્રભુની પવિત્રકૃપા

તાઃ૨૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં સુખનોસાથ મળી જાય
કર્મનો સંબંધ છે મળેલદેહને જીવનમાં,જે પવિત્રરાહે કર્મને કરાવી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જે સમયસાથે લઈજાય
કુદરતની આપવિત્રરાહ છે અવનીપર,એ જીવને અનેકદેહથી મળી જાય
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
બીજા અનેક નિરાધારદેહ છે ધરતીપર,એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
મળેલમાનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,ભગવાનની પવિત્રપ્રેરણા દેહનેમળીજાય
જીવને સત્કર્મનો સાથમળે જે પાવનરાહે,દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,પ્રભુની પવિત્રપ્રેરણામળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
=================================================================
February 27th 2022

ભજનથી ભક્તિ

 gujarati bhajan lyric | Dharmik Topic | Page 3
.           ભજનથી ભક્તિ

તાઃ૨૬/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સમજાઇજાય
પાવનકૃપાથી રાહમળે ભક્તોને,જે પવિત્ર ભજનથી ભક્તિકરાવી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
જીવનેજન્મમળે અનેકદેહથી અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
કર્મનો સંબંધ મળેલદેહના જીવનેજ થાય,જે જન્મમરણથી મળતોજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,એ પ્રભુના જન્મથી સમજાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ કૃપાકરી,જે માનવદેહપર કૃપાકરીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
માનવદેહને સમયનો સંબંધ જીવનમાં,જે પ્રભુની કૃપાએ સમજાઈ જાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરવા,પ્રથમ ભજન કરીને પ્રભુનીભક્તિ કરાય
મળે આશિર્વાદ પરમાત્માના મળેલદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
લાગણી માગણીને દુર રાખીને જીવતા,પ્રભુકૃપાએ અંતે મુક્તિ મળીજાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં દેહથી જન્મલઈ પધારી જાય.
============================================================
« Previous PageNext Page »