March 7th 2022

પવિત્ર કૃપા માતાની

 આપણો ઇતિહાસ - મહાસુદ પાંચમ એટલે વસંત પંચમી. આ દિવસથી વસંત પ્રવૃત થાય છે. વસંત ઉત્સવ એટલે નિસર્ગનો ઉત્સવ. વસંત પંચમી એટલે વિદ્યાની દેવી ...
.         .પવિત્ર કૃપા માતાની 

તાઃ૭/૩/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                   
અજબકૃપાળુ માતાની પવિત્રકૃપા મળે,એ કલમની કેડી આપી જાય
મળેલમાનવદેહની માનવતા પ્રસરે,જે સમયનીસાથે પ્રેરણા કરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
જગતમાં મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પાવનરાહે કલમને પકડાય
સમયની પવિત્રકેડીમળે માનવદેહને,જે સમયની સાથે ચાલતાસમજાય
પવિત્રપ્રેરણામળે માતાની જીવનમાં,એ પકડેલકલમની રચનાથીદેખાય
કલમની પાવનકૃપા મળે માતાની,જે સમયનીસાથે મગજને પ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
કલમસાથે કલાનીકૃપાળુ માતાછે,જે અનેકરાહે કલાસંગેકલમથી પ્રેરીજાય
મળેલદેહને માતાનીકૃપાએ નાકોઇ અપેક્ષા,કે મોહમાયા કદી અડી જાય
પકડેલકલમથી થયેલ રચના એ પ્રેરણામાતાની,એ પાવનકૃપાએમળીજાય
હિંદુધર્મમાં પ્રભાતે માતાનેવંદન કરી,પુંજાકરતા માતાની પાવનકૃપા મળે
.....પવિત્રકૃપાળુ માતા છે સરસ્વતી હિંદુધર્મમાં,જે કલમથી કૃપા કરી જાય.
############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment