March 1st 2022
. .શ્રધ્ધાએ પ્રભુનીકૃપા
તાઃ૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,માનવદેહપર પ્રભુની પાવનકૃપા થાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ,જે સમયે માનવદેહને સ્પર્શ આપીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
માનવદેહને સમયનો સાથ મળે,જે બાળપણજુવાની પછી ઘડપણ મળીજાય
અદભુતલીલા પરમાત્માની છે જગતપર,જે માનવદેહને સમય સાથે લઈજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ સમયે શ્રધ્ધાપર કૃપા કરીજાય
માનવદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવનમાં પરમાત્માની પુંજા કરાવીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
પવિત્રરાહે ભક્તિ કરાય જે જીવને પાવનરાહે લઈજાય,ના અપેક્ષા અડીજાય
મળેલદેહથી સમયે પરમાત્માની પુંજા કરાય,જે પાવનરાહ જીવને આપી જાય
હિન્દુધર્મની પ્રવિત્રજ્યોત પ્રગટીભારતથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
=================================================================
No comments yet.