March 12th 2022

કૃપાળુ ભગવાન

ખુબજ ચમત્કારીક માનવામાં આવે છે આ શ્રીકૃષ્ણ મંત્રને, સંકટ સમયે જપ કરવાથી દૂર  થશે તમામ દુ:ખ - Moje Mastram
            કૃપાળુ ભગવાન
  
તાઃ૧૨/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય 
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિમળી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જન્મ લઈ ભુમી પવિત્ર કરી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા,એ શ્રધ્ધાથીજ જીવન જીવાડી જાય
અનેકદેહનો સંબંધછે જીવને અવનીપર,માનવદેહ મળતાજ પવિત્રરાહેજીવાય
કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને સમય સાથે ચલાવીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
જગતમાં સમય ના કોઇથી છોડાય.પણ પ્રભુનીકૃપાએ સમયની સાથે ચલાય
મળેલદેહને ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય,જે જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીનેજ ભગવાનની સેવા કરતા,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જે અનેક પવિત્રદેહથી જીવને પ્રેરી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
******************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment