February 28th 2022

પ્રભુનીપવિત્રકૃપા

 Laxmi Poojan : આજે કરેલો આ ઉપાય ચમકાવશે આપની કિસ્મત ! જાણી લો દેવી લક્ષ્મી  પ્રસન્ન કરવાનો ખાસ ઉપાય | This remedy done today will shine your luck A  special way to
.          .પ્રભુની પવિત્રકૃપા

તાઃ૨૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં સુખનોસાથ મળી જાય
કર્મનો સંબંધ છે મળેલદેહને જીવનમાં,જે પવિત્રરાહે કર્મને કરાવી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જે સમયસાથે લઈજાય
કુદરતની આપવિત્રરાહ છે અવનીપર,એ જીવને અનેકદેહથી મળી જાય
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
બીજા અનેક નિરાધારદેહ છે ધરતીપર,એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
મળેલમાનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,ભગવાનની પવિત્રપ્રેરણા દેહનેમળીજાય
જીવને સત્કર્મનો સાથમળે જે પાવનરાહે,દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,પ્રભુની પવિત્રપ્રેરણામળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment