March 4th 2022

પ્રેમ પકડીરાખજો

 જય શ્રી ગણેશજી - Gujarat Nu Gaurav (ગુજરાત નુ ગૌરવ) | Facebook
.            પ્રેમ પકડીરાખજો

તાઃ૪/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપાએ પ્રેમ મળી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,એ મળેલદેહનાજીવને અનુભવથી દેખાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં મળેલદેહને અનેકરાહે પ્રેમ મળી જાય,એ મળેલપ્રેમથી સુખમળીજાય
દેહને પરમાત્માની કૃપાએ પાવનરાહ મળે,જે સમયની સાથેચાલતા અનુભવાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડી જાય,કે નાકોઇ આશા કેઅપેક્ષા કદી રખાય
એજ પ્રભુની પાવનકૃપા માનવદેહ પર,જે જીવને જન્મ મળતા પ્રેમ આપીજાય
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
જીવનમાં અનેકરીતે પ્રેમમળે મળેલદેહને,નિખાલસપ્રેમ એપાવનરાહથીમળીજાય
નાકોઇ અપેક્ષા કે નાકોઈ મોહમાયાનો સ્પર્શઅડે,એ પરમાત્માની કૃપાકહેવાય
કલમપકડીને જીવનમાં રચનાઓ કરતા,કલમપ્રેમીઓનો નિખાલસપ્રેમ મળીજાય 
જીવનમા નાકોઇ અપેક્ષાકે ઉપાધીઆવીને અડે,જ્યાં પ્રેમપકડીને જીવન જીવાય 
....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે જીવને સમયે જન્મમરણ આપી જાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment