July 12th 2023
. પ્રભુનીકૃપા સમયની
તાઃ૧૨/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,એ પવિત્રપ્રેરણા ભારતદેશથી મેળવાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય. .
ગતજન્મના મળેલદેહને જીવનમાં કર્મનો સાથ મળે,એ જીવને જન્મ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,સમયનો સંગાથમળે એ પવિત્રકર્મથીદેખાય
જીવને અવનીપર અનેકદેહનો સાથમળૅ,માનવદેહસંગે નિરાધારદેહ પણ મળીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.
ભગવાનની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે માનવદેહને સમયથી પ્રેરણા કરી જાય
સમયની સાથેચાલતા પ્રથમ સુર્યદેવને અર્ચનાકરી,ૐહ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
સુર્યદેવને વંદન કરી ઘરમાં ધુપદૉપ પ્રગટાવી દેવદેવીઓને દીવોકરી આરતી કરાય
જીવના મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે પ્રભુનીકૃપા સમયસાથે લઈજાય
.....જીવને અવનીપરર જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહથી જીવનમાં કર્મ કરાય.
=====================================================================
July 12th 2023
*****

*****
નાલાગણી કેમાગણી
તાઃ૧૨/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જ્યાં પ્રેમાળ પ્રેમીઓનો પ્રેમ મળીજાય
પવિત્રકૃપાએ માનવદેહને નિખાલસપ્રેમમળે,જે જીવનમાં સમયે પવિત્રસુખઆપીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
પવિત્રકૃપા કલમનીમાતાની જીવનમાં મળે,જે પવિત્ર રચનાની દેહને રાહ મળી જાય
પરમકૃપાળુ માતાસરસ્વતી કહેવાય,જે મળેલદેહને પવિત્રરાહે કલાઅનેકલમઆપીજાય
જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણામળે,એ થયેલરચનાથી પ્રેમીઓને વાંચન મળીજાય
કુદરતની આકૃપા જગતમાં મળેલમાનવદેહને મળે,ના કોઇદેશથી સમયેકદીદુરરહેવાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
જગતમાં કલમપ્રેમી માતા સરસ્વતી કહેવાય,જે માનવદેહથી પવિત્રરચનાઓ થઈજાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે માતાની,એ દેહને કલમઅને કલાનીપ્રેરણાકરીજાય
જીવને મળેલ માનવદેહથી અનેકપવિત્રરાહે જીવાય,ના જીવનમાં કોઇઅપેક્ષાઅડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવને સમયે માનવદેહ મળે,અંતે જન્મમરણથીમુક્તિમળીજાય
....એ પાવનકૃપાએ મળેલદેહને પવિત્રરાહ મળી જાય,નાલાગણી કેમાગણી જીવનમાં અડીજાય.
###################################################################
July 11th 2023
. પવિત્ર કૃપા પ્રેમની
તાઃ૧૧/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની માનવદેહને પ્રેરણાકરે,જે પવિત્રકૃપાએ પ્રેમ આપી જાય
જગતમાં જીવને સમયે માનવદેહજ મળે,જે ગતજન્મનાદેહના કર્મથીજ મળી જાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની અદભુતકૃપા છે,જે જગતમાં જીવને મળૅલમાનવદેહનેદેખાય
સમયનો સંગાથ મળે માનવદેહને,એ ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રપ્રેરણામળે,જે પવિત્રપ્રેમીઓના સાથથી અનુભવાય
કુદરતની આપવિત્રકૃપા દેહપરકહેવાય,એ માનવદેહને જીવનમાં પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણાએ જન્મથી માનવદેહ મળે,એ દેહનેકર્મઆપીજાય
નિરાધારદેહથી મળેલ દેહને નાકર્મની કેડીમળે,કે નાજન્મમરણનો સંબંધ મેળવાય
પરમાત્માની પવિત્રલીલા જગતમાં ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાકહેવાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,એ ભક્તોનેપવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
((((((((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))))))))))
July 10th 2023
. શ્રધ્ધાથી ભક્તિ
તાઃ૧૦/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેંમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રભારતદેશ કહેવાય જ્યાંપરમાત્માદેહલઈ,માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે અવનીપર જીવને જન્મમરણથી અનુભવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવને,એ જન્મથી માનવદેહમળતા ભક્તિરાહેલઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાથી જીવનમાં પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ભગવાનની પુંજા કરાવી જાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
પવિત્રભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં પ્રભુએ પવિત્રદેહ લીધા જેમની ભક્તિકરાય
જીવનેજન્મથીપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીમળે
નિરાધારદેહને જીવનમાં નાકર્મનીરાહ મળે,નાદેહને કોઇ પવિત્રકર્મની પ્રેરણા થાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
July 9th 2023
માતાને શ્રધ્ધાથી વંદન
તાઃ૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલમાનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા દુર્ગા કહેવાય,જેમની કૃપાથી જીવનમાં સુખ મળી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવનેજન્મથી પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવનેનિરાધારદેહથી બચાવીજાય
દુર્ગામાતા એ પવિત્રમાતા છે જે ભારતદેશમાં જન્મલઈ,ભક્તોપર કૃપા કરીજાય
જગતમાં હિંદુ ધર્મને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે સમયે જીવને જન્મમરણ આપીજાય
પવિત્ર ભાવનાથી દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,માતાની આરતી કરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનીસાથે ચાલતા,બાળપણજુવાનીઅનેઘડપણ મળીજાય
ભારતદેશમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈ,ભારતદેશને પવિત્રકરીજાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
#######################################################################
July 9th 2023
***
***
. પવિત્રરાહે કૃપા મળે
તાઃ૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપા મળે,જે જીવને પવિત્રરાહે પ્રેરી જાય
શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપાએ દેહને સુખમળીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ અને દેવીઓ,ભારતદેશમાં જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મકહેવાય,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રકૃપાળુ દુર્ગામાતા કહેવાય,જેમની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
માતાના આશિર્વાદમળે શ્રધ્ધાળુ ભક્તોને,જે દેહનેપવિત્રરાહે જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
જન્મથી મળેલ માનવદેહને જીવન્માં કર્મનોસંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
પવિત્ર પ્રેરણામળે ભક્તિની દેવઅનેદેવીઓની,જ્યાં પરમાત્માનાદેહને વંદનકરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે શ્રધ્ધાળુ ભક્તોને,જ્યાં જીવનમાં માતાનીપુંજાકરાય
ઘરમાં ધુપદીપકરી માતાને વંદન કરી,સમયનીસાથે ચાલી માતાની આરતીકરાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતાને ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરીને પુંજાય.
#####################################################################
July 8th 2023
###
###
. પવિત્રરાહે પ્રેમમળે
તાઃ૮/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મલે પરમાત્માની માનવદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એમળેલદેહને જીવનમાં પ્રેરીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
જીવન સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે ચાલતા કર્મ કરાવીજાય
મળેલદેહને જીવનમાં પરમાત્માની કૃપા,દેહને ભક્તિથી પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની પાવનકૃપા માનવદેહને,સમયની સાંકળથી બચાવી પ્રેમ આપીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,ઘરમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી મળેલદેહને ઉંમરનો સંગાથમળે,ના માનવદેહથી દુર રહેવાય
સમયની સાથે ચાલવા ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રરાહે જીવનજીવાય
લાગણી માગણીને દુરરાખીને જીવનમાં,પરમાત્માની કૃપાએ સમયની સાથેચલાય
માનવદેહના જીવને પ્રભુની પ્રેરણાથી,જગતપર જીવને જન્મમરણથી બચાવીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
==================================================================
July 7th 2023
. પ્રભુની પ્રેરણા મળે
તાઃ૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપેમ મળે માનવદેહને જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળે જીવનમાં સમયની શાંંતિ દેહને,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,એ સમયે જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સ્પર્શે,જે પરમાત્માની પાવનકૃપાએ મળે
જીવને અવનીપર જન્મમરણનો સંગાથમળે,એ મળેલદેહને કર્મથી મળતોજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જે ભગવાનના પવિત્રદેહથીપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈ જાય,એ ઉંમરથીજ અનુભવાય
જીવનમાં સમયે ઘરમાં ભગવાનની પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવીને વંદન કરાય
પાવનકૃપાએ પ્રભુનીપ્રેરણામળે,જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનીપુંજાકરી આરતીકરાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને પવિત્રપ્રેરણામળે.જે અંતે જીવનેમુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
##################################################################
July 7th 2023
***
***
. શ્રધ્ધાથી પવિત્રભક્તિ
તાઃ૭/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવનાગતજન્મનાકર્મથીમેળવાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા પવિત્રભારતદેશથી મળે,એ પ્રભુની કૃપાકહેવાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જે જીવનાદેહને પ્રેરીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથીજ બચાવી જાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં માનવદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જન્મથી મળેલદેહને સમયનો સંગાથમળે,જે બાળપણજુવાનીધેડપણ આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને માનવદેહને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવોકરીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી પરમાત્માએજન્મલીધો ભારતમાં,જે જીવનમાં સુખ આપીજાય
જીવના મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,સમયે જીવને મુક્તિ મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
###################################################################
July 6th 2023
***
***
. ભક્ત શ્રી જલારામ
તાઃ૬/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા કરી માનવદેહને,જે પવિત્રરાહે જીવન જીવતા જાય
પવિત્રસંત વિરપુરગામમાં જલારામ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે લઈજાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાને માનવદેહને પ્રેરણાકરાઇ ભક્ત જલારામથી,નાઅપેક્ષા કોઇઅડી જાય
જીવનમાં સમયની સાથેચાલવા કર્મકરાય,જે જીવનમાં પભુનીકૃપા મળતી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ઘરમાં શ્ર્ધ્ધાથી,ભક્તિકરતા દેહને પવિત્રરાહેલઈજાય
પવિત્ર જલારામે પ્રેરણાકરી,કે જીવનમાં ભુખ્યાને ભોજનકરતા પ્રભુનીકૃપા થાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને સમયે માનવદેહ મળે જેગતજન્મના કર્મથી મેળવાય.એ પ્રભુકૃપા કહેવાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરાય,સંગે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાનની પવિત્રકૃપાએ હીંદુધર્મમાં દેહમળે,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિમળીજાય
જીવનાદેહને કર્મનોસંબંધજન્મથી,જે જલારામનીપ્રેરણાએ જીવનાદેહનેસુખઆપીજાય
વિરપુરના શ્રી જલારામના પત્નિ વિરબાઇથીજ,શ્રધ્ધાથી જીવતા પવિત્રમદદ કરાય
હિંદુધર્મમાં પવિત્ર પ્રેરણા કરતા વિરપુરના,પરિવારથી દેહનેપવિત્રપ્રેરણા મળી જાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
#########જય જલારામ#########જય જલારામ##########જય જલારામ###########