July 6th 2023

ભક્ત શ્રી જલારામ

 ***શ્રી વિરબાઈ માતાજી ની ૧૪૩ મી પુણ્યતિથિ - Gujarat Express***
.            ભક્ત શ્રી જલારામ

તાઃ૬/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા કરી માનવદેહને,જે પવિત્રરાહે જીવન જીવતા જાય
પવિત્રસંત વિરપુરગામમાં જલારામ કહેવાય,જે જીવનમાં પવિત્રરાહે લઈજાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાને માનવદેહને પ્રેરણાકરાઇ ભક્ત જલારામથી,નાઅપેક્ષા કોઇઅડી જાય
જીવનમાં સમયની સાથેચાલવા કર્મકરાય,જે જીવનમાં પભુનીકૃપા મળતી જાય 
પરમાત્માની પવિત્રપ્રેરણા ઘરમાં શ્ર્ધ્ધાથી,ભક્તિકરતા દેહને પવિત્રરાહેલઈજાય 
પવિત્ર જલારામે પ્રેરણાકરી,કે જીવનમાં ભુખ્યાને ભોજનકરતા પ્રભુનીકૃપા થાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જીવને સમયે માનવદેહ મળે જેગતજન્મના કર્મથી મેળવાય.એ પ્રભુકૃપા કહેવાય
શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ભક્તિકરાય,સંગે પવિત્ર પ્રેરણાએ જીવન જીવાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
ભગવાનની પવિત્રકૃપાએ હીંદુધર્મમાં દેહમળે,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિમળીજાય
જીવનાદેહને કર્મનોસંબંધજન્મથી,જે જલારામનીપ્રેરણાએ જીવનાદેહનેસુખઆપીજાય
વિરપુરના શ્રી જલારામના પત્નિ વિરબાઇથીજ,શ્રધ્ધાથી જીવતા પવિત્રમદદ કરાય
હિંદુધર્મમાં પવિત્ર પ્રેરણા કરતા વિરપુરના,પરિવારથી દેહનેપવિત્રપ્રેરણા મળી જાય
....જીવને જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહે જવાય.
#########જય જલારામ#########જય જલારામ##########જય જલારામ###########

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment