July 7th 2023

શ્રધ્ધાથી પવિત્રભક્તિ

 ******
.            શ્રધ્ધાથી પવિત્રભક્તિ

તાઃ૭/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાય
જીવનેજન્મથી માનવદેહમળે અવનીપર,જે જીવનાગતજન્મનાકર્મથીમેળવાય 
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા પવિત્રભારતદેશથી મળે,એ પ્રભુની કૃપાકહેવાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જે જીવનાદેહને પ્રેરીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથીજ બચાવી જાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં માનવદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
જન્મથી મળેલદેહને સમયનો સંગાથમળે,જે બાળપણજુવાનીધેડપણ આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને માનવદેહને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવોકરીપુંજાકરાય
અનેકપવિત્રદેહથી પરમાત્માએજન્મલીધો ભારતમાં,જે જીવનમાં સુખ આપીજાય
જીવના મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,સમયે જીવને મુક્તિ મળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જ્યાં માનવદેહથી ભગવાનની પુંજા કરાય.
###################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment