July 7th 2023

પ્રભુની પ્રેરણા મળે

  પાંચ દેવો'ની ઉપાસના અને પાંચ 'મહા યજ્ઞો' - GSTV
.             પ્રભુની પ્રેરણા મળે

તાઃ૭/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપેમ મળે માનવદેહને જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
મળે જીવનમાં સમયની શાંંતિ દેહને,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવપર,એ સમયે જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સ્પર્શે,જે પરમાત્માની પાવનકૃપાએ મળે
જીવને અવનીપર જન્મમરણનો સંગાથમળે,એ મળેલદેહને કર્મથી મળતોજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જે ભગવાનના પવિત્રદેહથીપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈ જાય,એ ઉંમરથીજ અનુભવાય
જીવનમાં સમયે ઘરમાં ભગવાનની પુંજાકરવા,ધુપદીપ પ્રગટાવીને વંદન કરાય 
પાવનકૃપાએ પ્રભુનીપ્રેરણામળે,જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનીપુંજાકરી આરતીકરાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને પવિત્રપ્રેરણામળે.જે અંતે જીવનેમુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે જીવનમાં સમયની સાથે લઈ જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment