June 8th 2023

પ્રભુની પવિત્રકૃપા મળે

 
.           પ્રભુની પવિત્રકૃપા મળે

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં જેપવિત્રહિંદુધર્મની,પવિત્રપ્રેરણાએદેહનેસુખઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના દેહનાકર્મથી મળી જાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય કે નાસમયને છોડાય 
અદભુતકૃપા જીવપરથાય જે જીવને જન્મમરણથી,અનુભવથી દેહથી જીવનમાં કર્મકરાય
સમયનીસાંકળ માનવદેહથી દુરરહે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવીજાય એકૃપાકહેવાય
પરમાત્મા પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લઇ જાય,જેમની દેવદેવીઓથી પુંજા કરાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પવિત્ર કૃપા મળીજાય 
મળૅલ માનવદેહથી નાકદી સમયને પકડાય,જે મળેલદેહને જીવનમાં સમય સાથે ચલાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધજન્મથીમળે,દેહને બાળપણજુવાનીઘૅડ્પણમળીજાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
########################################################################
June 8th 2023

પાવનરાહની પવિત્રજ્યોત

 
.        પંડિતજીએ અંગ્રેજીમાં ભગવાન સત્યનારાયણની કથા સંભળાવી, દરેક લોકો કરી રહ્યા છે આ અદ્ભુત વીડિયોના વખાણ - MOJILO GUJARATI
              પાવનરાહની પવિત્રજ્યોત

તાઃ૮/૬/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ 

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાની માનવદેહને,જે સમયે કલમથી પવિત્રરચના થઈજાય
કલમપ્રેમી માતાસરસ્વતીની પવિત્રપ્રેરણામલી,એ થયેકરચનાને કલમપ્રેમીઓ વાંચીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
સમયની સાથે ચાલતા માનવદેહને કલમનીરાહ મળે,એ દેહને ઉંમરનો સાથમળીજાય
પવિત્ર પ્રેરણામળૅ જીવનમાં જે મગજને સાચવીને,જીવનમાં પવિત્ર રચનાજ કરી થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુની પવિત્ર પ્રેરણાજ મળીજાય
જીવનમાં અદભુતકૃપા પરમાત્માના દેહનીજ કહેવાય,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જીવને જન્મથીમળેલ માનવદેહ એપવિત્રક્રુપાકહેવાય,એ માતાનીકૃપાએ કલમપકડીજાય 
અવનીપર જીવને નિરાધારદેહ મળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈજાય
કુદરતની આ પાવનકુપાકહેવાય,જે સમયે જીવનાગતજન્મનાકર્મથી માનવદેહમળીજાય
જગતમાં જીવનેજ જન્મમરણનો સંબંધ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેભારતદેશથી,માનવદેહને જીવનમાં પ્રેરણા કરી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી દુર રહી જીવન જીવાય
પ્રભુનીપાવનક્ર્પાએ જીવને ભારતદેશમાંજન્મથી દેહમળે,જે શ્રસ્ધ્ધાથી ઘરમાંપુંજાકરીજાય 
પરમાત્માની પવિત્રપ્રેરંણા જગતમાં કહેવાય,એ જીવના માનવદેહને મુક્તિ આપી જાય
....જગતમાં પવિત્રરાહ મળે માનવદેહને,જે માતાનીકૃપાએ જીવનમાં પવિત્રજ્યોત પ્રગટાવી જાય.
##########################################################################

	
June 8th 2023

સમયનો સંગાથ પ્રભુનો

 
.            સમયનો સંગાથ પ્રભુનો 

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે,જે જીવનાદેહને પવિત્રભારતદેશથી મળી જાય
દુનીયામાં અનેકપવિત્રદેહથી ભારતદેશમાં,પવિત્ર સમયેજ જન્મ લઈ કૃપા કરી જાય 
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શક્તિશાળી ભગવાનના અનેકદેહની,સમયે ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
પ્રભુની પાવનકૃપા મળે ભક્તને જ્યાં શ્રધ્ધાથી,ભગવાનને માનવદેહથી વંદન કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાંજન્મલીધો,જે મળેલમાનવદેહને જીવનમાં સુખઆપીજાય
અનેક શક્તિશાળી ભગવાનના સ્વરૂપ છે,જેમને ઘરમાં ધુપદીપ કરી આરતીકરાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પરમાત્માના પવિત્રદેહની પુંજા કરતા જીવનમાં,ના કોઇ આશાકે અપેક્ષા અડી જાય
જીવને જન્મથી મળેલમાનવદેહપર પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રરાહેજીવન જીવાડીજાય
જીવને જન્મમરણનો સંબંધ એભગવાનની કૃપાએમળે,ના જીવને કદી દુઃખઆપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનના પવિત્રનામની માળાના જાપથી,દેહપર પવિત્રકૃપા કરીજાય
....એ અદભુતકૃપા અવનીપર કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
########################################################################

	
June 7th 2023

જય શ્રી હનુમાન

 પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો | Interesting Facts About Lord Hanuman - Gujarati Oneindia
.             જય શ્રી હનુમાન 

તાઃ૭/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી,શ્રીરામભક્ત હનુમાન જે મહાવીર પણ કહેવાય
ગુજરાતના પવિત્રશહેર સાળંગપુરમાંજ,શ્રી હનુમાનજીનુ પવિત્ર મંદીર થઈજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
પવિત્ર શક્તિશાળી ભક્તથયા શ્રીરામના,જે સીતા માતાને લંકાથી બચાવીજાય
ભગવાનપર પવિત્ર શ્રધ્ધારાખીને ધાર્મીકકર્મ કરતા,ભગવાનની પવિત્ર કૃપાથાય
હિંદુધર્મમાં શક્તિશાળી ભક્ત બજરંગબલી,મહાવીર જે શ્રીરામ ભક્તથી પુંજાય
એપવિત્રશક્તિશાળી હનુમાનજી કહેવાય,જે સીતામાતાને રાવણથી બચાવીજાય
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
મળેલમાનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની,ઘરમા અને સમયે મંદીરજઈ પુંજા થાય
અવનીપર મળેલદેહના જીવને કર્મનસંબંધ,જે સમયે જીવને જન્મમરણ આઈજાય
સાળંગપુરનાપવિત્ર હનુમાનમંદીરમાં,પવિત્ર શ્રધ્ધાળુભક્તો હનુમાનનીપુંજા કરીજાય
શ્રીહનુમાનજીની પવિત્રકૃપાએ,મળેલમાનવદેહને જીવનમાં પવિત્રશક્તિ મળી જાય 
....માતા અંજનીના લાડલા દીકરા,એ પવનપુત્ર બજરંગ બલી મહાવીરથીય પુંજાય.
###################################################################

	
June 6th 2023

સંબંધીઓનો પ્રેમ

 ભાગ – 2 । હું ધનલક્ષ્મીમાંથી સિતારાદેવી બની ગઈ – Kaajal Oza Vaidya
.           સંબંધીઓનો પ્રેમ  

તાઃ૬/૬/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નિખાલસપ્રેમ મળે સંબંધીઓનો,જે કલમની પવિત્રકેડીએ લઈ જાય
સમયની પવિત્રકૃપા મળે મળેલદેહને,એ પવિત્ર રચનાઓથી પ્રેરણાકરીજાય
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
જીવનમાં મોહમાયાઅનેલાગણી દુર રહેવાય,એ પવિત્રરાહેજીવન જીવાડીજાય 
કુદરતની પાવનકૃપા જીવનમાં સમયેમળે,જે પ્રેમની પવિત્રકેડીથી રચના થાય
નાકોઇ અપેક્ષારહે જીવનમાં જે પ્રભુકૃપા કહેવાય,કલમની પવિત્રકેડીમૅળવાય 
માનવદેહને સંબંધીઓનો નિખાલસપ્રેમ મળે,જે માતા સરસ્વતીની કૃપા મળે
....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
કલમનીમાતા સરસ્વતીની શ્રધ્ધાથી પુંજાકરતા,માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય
જ્ગતમાં હિંદુધર્મમાં કલમ અને કલાની પ્રેરણા કરે,જે સરસ્વતીમાતા કહેવાય 
મળેલ માનવદેહને સમયે જીવનમાં ક્લમને પકડાય,એ માતાનીપવિત્રકૃપાથાય
કલમના પવિત્રપ્રેમીઓનો સંબંધ મળે,જે પવિત્રપ્રેરણાએ કલમથી રચના થાય
...પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે સંબંધીઓના પ્રેમથી સચવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
June 6th 2023

પરમાત્માની પાવન કૃપા

 જે મળ્યું છે તે પરમાત્માની અસીમ કૃપાનું જ પરિણામ
.           પરમાત્માની પાવન કૃપા                    

તાઃ૬/૬/૨૦૨૩.                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,મળેલમાનવદેહને ભારતદેશથી મળી જાય
પવિત્રભારતદેશ જગતમાંકહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
અદભુતકૃપાઅવનીપર પરમાત્માનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,ભારતદેશમા જન્મ લઈ કૃપા કરીજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘરમાંકરતા,જીવને પવિત્રકૃપા મળીજાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને નાપકડાય જીવનમાં એ અજબલીલા કહેવાય,ના કોઇથીદુર રહેવાય
જીવને પરમાત્માનીકૃપાએ દેહ મળૅ અવનીપર,જે દેહને ઉંમરથી ચલાવીજાય
મળેલદેહને ઉંમરમાં બાળપણયુવાની ને ઘેડપણથી,દેહને સમયસાથે લઈજાય
કુદરતની આ કૃપા કહેવાય જ્યાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
સમયને ના પકડાય કોઇથી જે સુર્યદેવના,આગમનવિદાયથી અનુભવ થાય
જગતમાં દેહને સમયની સાથે ચાલવા,દેહને સવારઅનેસાંજથી અનુભવથાય
ભારતદેશજ પવિત્ર દેશ છે જગતમાં,ના બીજા કોઈદેશને સમયથી સમજાય
અનેક પવિત્રદેહથી જન્મલઈ ભગવાને,હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરીજાય 
....જગતમાં પવિત્ર હિંદુધર્મની જ્યોત,પરમાત્માની પવિત્રકૃપાએ દેહનેસુખ આપીજાય.
###################################################################

 

June 5th 2023

પવિત્ર પ્રેમ પ્રભુનો

%%%%%%%%
.            પવિત્રપ્રેમ મળે પ્રભુનો

તાઃ૫/૬/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવ થાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે ભક્તોને,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જીવનુ અવનીપરનુ આગમન માનવદેહથી થાય,જે ગત જન્મનાદેહના કર્મથીમેળવાય
મળેલ માનવદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય,એ પ્રભુનો પવિત્રપ્રેમકહેવાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી પુંજાકરતા,જીવનમાં તનમનથી જીવનમાં સુખ મળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જીવને અવનીપરજન્મમરણથી અનેકદેહથી,આગમનથાય જે જીવનમાં કર્મ કરાવીજાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાય,જે જીવનાદેહને નિરાધારદેહથી બચાવીજાય  
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ જે ઉંમરથી,દેહને અનુભવ થાય જે સુખ આપીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#####################################################################

 

June 5th 2023

કર્મનો સંગાથ મળે

 શિવજીનું નિત્ય સ્મરણ ભક્તો માટે કલ્યાણકારી | Ravi Purti 07 May 2023 kulinchandra Yagnik Subhashit Sar
.           કર્મનો સંગાથ મળૅ 

તાઃ૫/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જીવને અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે દેહને કર્મમળી જાય 
જગતમાં જીવને જન્મમરણ્નો સાથમળીજાય,જે જીવને આગમનવિદાય આપીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવનેજન્મથી મળેલદેહપર પ્રભુકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ મળે,જે માનવદેહને અનેક કર્મનીરાહ મળે
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્માની પાવનપ્રેરણા જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય,જે પ્રભુકૃપા કહેવાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલદેહને પ્રભુ સમયસાથે લઈજાય,પ્રભુનીકૃપા જીવને માનવદેહઆપીજાય
માનવદેહને પ્રભુની પ્રેરણા મળે દેહને,જ્યાં ભારતદેશના હિંદુધર્મથી પવિત્રરાહમળે
જીવને અવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
નિરાધારદેહ એ જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી સમયે મળતો જાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલ માનવદેહને ગતજન્મના કર્મથી,ભગવાનની કૃપાએ જન્મ મળીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ધરમાં,હિંદુ ધર્મમાંજ ધુપદીપ પ્રગટાવી પુંજા કરાય
ભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,જગતમાં પવિત્રદેશ કરી જાત
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય જેમાં,ભગવાન પવિત્રદેહલઈ દેશનેપવિત્ર કરીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય
--------------------------------------------------------------------
*****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****
June 4th 2023

પવિત્રસમયનો સાથ

 ******
.            પવિત્રસમયનો સાથ

તાઃ૪/૬/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જીવના માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,અવનીપર પવિત્રસમય સાથે ચલાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
પ્રભુનીકૃપા જીવનેસમયસાથે લઈજાય,જ માનવદેહ સંગે નુરાધારદેહથી મેળવાય
માનવદેહમળે એગતજન્મના દેહનાકર્મથી મળે,પ્રભુનીકૃપાએ જીવન જીવાડીજાય
જગતમાં જીવને નિરાધારદેહથી જન્મમળૅ,ઍ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય અવનીપ્ર,જે જીવને જન્મમરણનોસાથમેળવાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર જે સમયે અંનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
જેમને ભગવાન કહેવાય જેમની ઘરમાં,શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
અદભુતકૃપા માનવદેહપર કહેવાય,જે જીવનાજન્મદીવસને હેપ્પીબર્થડૅથીઉજવાય  
જીવના જન્મથીમળેલદેહને જગતમાં,જીવનાદેહથી હેપ્પીબર્થડેથી કેટ કપાવીજાય
.....એ પરમાત્માની પવિત્રકૃપા મળે સમયે,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
June 1st 2023

પ્રભુની પવિત્રરાહ


.           પ્રભુની પવિત્રરાહ

તાઃ ૧/૬/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને જન્મમરણનો સંબધ,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે જીવના મળેલ દેહથીઅનુભવાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
પાવનકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયે સમજાય
જીવના મળેલદેહને સમયનો સંગાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
અવનીપર મળેલ દેહને પ્રભુની પ્રેરણા મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જયાં ઘરમાં ભગવાનનીપુંજા કરાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
જીવને જગતમાં અનેકદેહથી આગમન મળૅ,જે જન્મમરણથી અનુભવથાય
પવિત્રકૃપા પરમાત્માની અનુભવાય,જે જીવને નિરાધારદેહથી બચાવી જાય 
જીવને મળેલ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી દેહ મળે,જે નિરાધાર કહેવાય 
માનવદેહ એપ્રભુનીકૃપા જીવપરકહેવાય,જે જીવનમાપવિત્રરાહે જીવાડીજાય
....જગતમાં મોહમાયા અને લાગણી,એ કળીયુગના સમયે દેહને અડી જાય.
##############################################################

 

« Previous PageNext Page »