June 5th 2023

કર્મનો સંગાથ મળે

 શિવજીનું નિત્ય સ્મરણ ભક્તો માટે કલ્યાણકારી | Ravi Purti 07 May 2023 kulinchandra Yagnik Subhashit Sar
.           કર્મનો સંગાથ મળૅ 

તાઃ૫/૬/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
જીવને અવનીપર મળેલ માનવદેહને,જીવનમાં સમયની સાથે દેહને કર્મમળી જાય 
જગતમાં જીવને જન્મમરણ્નો સાથમળીજાય,જે જીવને આગમનવિદાય આપીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવનેજન્મથી મળેલદેહપર પ્રભુકૃપા થાય,જે દેહને જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપરના આગમનને કર્મનો સંબંધ મળે,જે માનવદેહને અનેક કર્મનીરાહ મળે
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્માની પાવનપ્રેરણા જે ભારતદેશને પવિત્રદેશ કરીજાય,જે પ્રભુકૃપા કહેવાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલદેહને પ્રભુ સમયસાથે લઈજાય,પ્રભુનીકૃપા જીવને માનવદેહઆપીજાય
માનવદેહને પ્રભુની પ્રેરણા મળે દેહને,જ્યાં ભારતદેશના હિંદુધર્મથી પવિત્રરાહમળે
જીવને અવનીપર પ્રભુકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
નિરાધારદેહ એ જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી સમયે મળતો જાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય.
જીવના મળેલ માનવદેહને ગતજન્મના કર્મથી,ભગવાનની કૃપાએ જન્મ મળીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ધરમાં,હિંદુ ધર્મમાંજ ધુપદીપ પ્રગટાવી પુંજા કરાય
ભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,જગતમાં પવિત્રદેશ કરી જાત
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય જેમાં,ભગવાન પવિત્રદેહલઈ દેશનેપવિત્ર કરીજાય
....કુદરતની આ પવિત્રપ્રેરણા જગતમાં મળે,એ માનવદેહના જીવને સમયસાથે લઈ જાય
--------------------------------------------------------------------
*****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****ૐ *****

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment