October 10th 2022
****
****
. .મળે કૃપા ભગવાનની
તાઃ૧૦/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર માનવદેહને મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,ના કોઇ દેહથી સમયથીદુર રહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને પ્રભુની કૃપાએ,માનવદેહ મળે જે કર્મકરી જાય
જગતમાં સમયનીજ સાંકળ મળે દેહને,જે ઉંમરની સાથે દેહને લઈજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,આજકાલને સમજી ચાલતા જીવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવનાદેહને પરમાત્માની કૃપાએ પવિત્રરાહ મળે,જીવનમાં સુખમળીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,સાથે ધુપદીપકરી વંદનકરાય
માનવદેહથી પવિત્રરાહે જીવનજીવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
જીવનમાં નાઆશા અપેક્ષા અડીંજાય,એ ભગવાનની પવિત્ર કૃપાકહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
###############################################################
....
October 9th 2022
. માતાની પાવનકૃપા મળે
તાઃ૯/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પુજ્ય પવિત્ર માતાની,ઘરમાં ધુપદીપ કરીને આરતી કરાય
માતાની પવિત્રકૃપાએ આશિર્વાદ મળે દેહને,એ માતાની પાવનકૃપાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથીજન્મીજાય
પવિત્ર ધર્મની પવિત્રકૃપા મળે ભક્તને,જે દુનીયામાં હિંદુધર્મમાં પુંજા કરાય
શ્રધ્ધા રાખીને દુર્ગામાતાને,ઓમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
પવિત્ર કૃપાળુ અને દયાળુ માતા છે,જેમને ઘરમાં ધુપદીપ કરીને પુંજાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
જીવને મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પ્રભુની ભક્તિ મળી જાય
જગતમાં હિંદુધર્મથી ભક્તિની રાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીને માતાન્ર વંદનકરી,માતાની આરતીકરાય
પવિત્રકૃપા દુર્ગામાતાનીમળૅ,મનેઅનેમારા પરિવારને જે દેહને સુખઆપીજાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
###################################################################
October 8th 2022
***
***
પ્રભુકૃપાએ જ્યોત પ્રગટે
તાઃ૮/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં પવિત્રપાવનપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાની કોઇ ચાદર અડીજાય,જે જીવને ભક્તિની પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા ભારતદેહથી મળી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે હિંદુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય
પરમાત્માએ દેવ અને દેવીઓથી જન્મ લીધા,એ પવિત્રદેહની શ્રધ્ધાથીજ પુંજા કરાય
મળેલ માનવદેહના જીવનની જ્યોત પ્રગટે,જ્યાં મળેલદેહથી પરમત્માની ભક્તિ થાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી આરતીકરાય
પરમાત્માની પાવનકૃપાએ પરિવારને જીવનમાં,કૃપાએ સુખઅનેશાંંતિથી જીવન જીવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની માળાકરતા,મળેલદેહના જીવને સમયેદેહથી મુક્તિમળીજાય
એ અદભુતકૃપા ભારતદેશથી મળી,જ્યાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર જન્મલઈ પ્રેરીજાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#######################################################################
October 7th 2022
***
***
. પવિત્રકૃપા પરમાત્માની મળે
તાઃ૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવના મળેલદેહને ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથીપ્રગટી,જ્યાં ભગવાન અનેક દેહથી જન્મી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જે મળેલદેહને ભક્તિ રાહે લઈ જાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે એ દેહના કર્મનો સંબંધ,જગતમાં ના કોઇથી દુરરહેવાય
ભારતની ભુમીપર અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય,એ પ્ર્ભુનીપવિત્ર કૃપાકહેવાય
જગતમાં મળેલદેહને પ્રભુની કૃપાએજ પાવનરાહ મળે,જે સમયની સાથે ચલાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
સમયને નાકોઇ દેહથી પકડાય,પણ ભગવાનની પવિત્રકૃપાએજ સમયનીસાથે ચલાય
મોહમાયાને દુર રાખીને જીવન જીવતા,મળેલદેહને સત્કર્મથી જીવનમા પાવનરાહમળે
શ્રધ્ધા રાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,માનવદેહને પ્રભુનીકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ દેહના જીવને મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 7th 2022
. સમયની સાંકળ અડે
તાઃ ૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અદભુતલીલા અવનીપર મળેલદેહને,સમયની સાંકળથી પકડીને લઈ જાય
જગતમાં નાકોઇ તાકાત જીવના મળેલદેહની,સમયને છોડીને નાકોઇથીદુર રહેવાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જીવને માનવદેહમળે એપાવનકૃપા કહેવાય,જગતમાં જીવનુ અનેકદેહથી આગમનથાય
સમયનીસાથે પરમાત્મા અવનીપર જીવનાદેહને લઇ જાય,એ કર્મનીકેડીથી અનુભવાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
ભગવાનની શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનમાં,મળેલદેહને પાવનરાહે જીવન જીવાડીજાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કદીસમયને પકડાય,ભગવાનનીકૃપાએ દેહને સુખમળીજાય
અદભુતલીલા ભગવાનની ધરતીપર,જે મળેલ માનવદેહને સમયની સમજણ આપીજાય
શ્રધ્ધ્રારાખીને મળેલમાનવદેહથી,ભગવાનનીકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જગતમાં સમયને નાકોઇ દેહથી દુર રખાય,અવનીપરના આગમનથી કર્મકરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુએ જન્મથીઅનેકદેહ લીધાહિંદુધર્મમાં,જેમની મળેલમાનવદેહથી જીવનમાંપુંજાકરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી ભારતથી,જેમનીપુંજાથી જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
########################################################################
October 6th 2022
***
***
. પ્રેમની ગંગા વહે
તાઃ૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશની ધરતીપર પરમાત્માની પવિત્રકૃપાએ,પવિત્ર ગંગાનદી વહાવી જાય
મળેલમાનવદેહને પવિત્રગંગા નદીના પાણીથી,દેહને પ્રભુની પવિત્રકૃપામળીજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
હિંદુધર્મમાં પવિત્ર નદીઓ ભારતમા વહાવી જાય,જે ધરતીને પવિત્ર કરી જાય
દુનીયામાં મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં હિંદુધર્મને વંદન કરી જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં પ્રભુની પુંજા કરાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવનમાં પ્રભુની કૃપાએ પુંજન થાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પરમાત્માની કૃપાએ દેહને પાવનરાહમળીજાય
અનેકદેહથી જન્મ લઈ ભારતને પવિત્રદેશ કર્યો,એ ભગવાનની પવિત્રકૄપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પ્રભુની કૃપાએ ઘરમાં પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીની પવિત્રકૃપાથી દેહનેકર્મની રાહમળે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 6th 2022
. અદભુત પવિત્ર કૃપા
તાઃ૬/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
અવનીપરના જીવના આગમનને માનવદેહ મળે,એ પાવનકૃપા પ્રભુની કહેવાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
અદભુત પવિત્ર કૃપા ભગવાનની જીવનાદેહ પર,જગતમાં નાકોઇથી દુર રહેવાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ જન્મથી,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
કર્મનો સંબંધ જીવને મળેલદેહથી,નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને ધ્રધ્ધાથીભક્તિ મળી જાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયસાથેચલાય,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
જીવના દેહને કર્મનો સંબંધ જીવનમાં,ભગવાનની શ્રધ્ધાથી ભક્તિ કરતાજ જીવાય
લાગણી મોહને દુર રાખતા દેહપર,પરમાત્માની અદભુત પવિત્ર કૃપા મળતી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમની ઘરમાં ધુપદીપથીપુંજાથાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે જગતમાં,એ પવિત્રદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાનના દેહની ઘરનામંદીરમાં પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપાએ સુખમળી જાય
પરમાત્માનો પ્રેમ ભારતદેશથી જગતમાં મળે,એને જગતમાં પવિત્રધરતીજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કર્મથી,શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળીજાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
********************************************************************
October 5th 2022
. આશા અને અપેક્ષા
તાઃ૫/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇ આશા અડે દેહને,કે નાકોઇ અપેશા જીવનમાં અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જે પવિત્રકર્મની રાહે જીવપર પવિત્રકૃપાથાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
અવનીપરના આગમનને સમયની કેડી અડે,જે કળીયુગની કાતરપણ કહ્ર્વાય
પવિત્રસંત જલારામબાપા કહેવાય,સમયે સાંઇબાબા ભક્તિનીરાહ બતાવીજાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
કર્મનીકેડી મળે ગતજન્મના દેહના થયેલકર્મથી,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને જન્મમરણનો સંબંધ એ આગમનવિદાયથી,જીવને સમયસાથે લઈ જાય
પાવનકૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાધુપદીપથી પુંજાથાય
પવિતપ્રેમ મળે પરમાત્માનૉ ભક્તિથી,ના જીવનમાં આશા કેઅપેક્ષા અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
#####################################################################
October 4th 2022
***
***
. પવિત્રકૃપા મળે માતાની
તાઃ૪/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,દુર્ગામાતાની પવિત્રકૃપા સમયે મળતી જાય
માતાને ધુપદીપને આરતી ઘરમાં કરતા,પવિત્ર હિંદુતહેવારે પાવનકૃપા મળીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
ભારતદેશની ધરતીને પવિત્રકરી જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને ભક્તિથી જીવપરકૃપાથાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયનીસાથે આગમનવિદાયમેળવાય
માનવદેહમળે જીવનેપ્રભુનીકૃપાએ,જેનિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
માતાની કૃપાએ નવરાત્રીના નવદીવસ પુંજા કરવા,રાસ ગરબા રમીને ભજનગવાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભગવાને,જે જગતમાં પવિત્રધર્મથી ભક્તોથીપુંજાય
પવિત્રકૃપા માતાનીમળે જ્યાં શ્રધ્ધાભાવનાથી,વંદનકરી પવિત્ર પ્રસંગને ઉજવીજાય
પવિત્ર હિંદુધર્મને માનવદેહથી સમયસાથે ચાલતા,પવિત્ર તહેવારે પ્રભુની ભક્તિથાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 4th 2022
***
***
. .દુર્ગામાતાનુ નવમુ નોરતુ
તાઃ૪/૧૦/૨૦૨૨ (સિધ્ધિદાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો કહેવાય,જેમાં દુર્ગામાતા નવ સ્વરૂપથી જન્મી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
પવિત્રકૃપાળુ દુર્ગામાતા ભારતદેશથૉ જગતમાં કૃપાકરી,ભક્તોને સુખ આપીજાય
નવરાત્રીના પવિત તહેવારન નવમાનોરતે,સિધ્ધિદાત્રી માતાને ગરબારમીનેપુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તો માતાની કૃપાને પામવા,તાલી પાડીને ગરબે રમતા જાય
દુર્ગામાતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરત્રીના પવિત્ર તહેવારને ઉજવીજવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
ભારતદેશનીભુમીને પવિત્રકરવા પ્રભુનીકૃપાએ,પવિત્રદેવઅનેદેવીઓથી જન્મીજાય
નવરાત્રીના પવિત્ર હિંદુતહેવાર સમયેઉજવી,દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાથાય
હિંદુધર્મના નવરાત્રીનાતહેવારમાં,દુર્ગામાતાનાનવમા સ્વરુપ સિધ્ધિદાત્રીને પુંજાય
જગતમાં પવિત્રતહેવાર ભારતદેશથી ઉજવાય,જે જીવનાદેહને મુક્તિ આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
####################################################################