July 14th 2022
. .ભક્તિનો પરિવાર
તાઃ૧૪/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતના વિરપુરગામમાં પવિત્ર,ઠક્કર પરિવાર પ્રભુની પ્રેરણાએ જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળી,જે ભુખ્યાને ભોજન કરાવીજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળે
જીવને જન્મમરણનોસંબંધ એપ્રભુનીકૃપા,ભક્તિરાહેજીવતા મુક્તિમળીજાય
મળેલદેહથી શ્રીજલારામ ભુખ્યાને ભોજન આપતા,ભુખ્યાનો પ્રેમ મેળવાય
પરમાત્માએ પ્રેરણાકરી પત્નિવિરબાઈને,જે ભગવાનને ભોજન આપવાજાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવાની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ઠક્કર પરિવારની માનવદેહને પ્રેરણા મળી,જ્યાં પરમાત્માની કૃપામળીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી,હિંદુધર્મ પવિત્ર કરી જાય
શ્રી જલારામથી ભગવાને જન્મ લીધો.જે જગતમાં પવિત્રસંતથી ઓળખાય
....જગતમાં ભક્ત જલારામની પવિત્રરાહે,પ્રેરણા મળી જે પરમાત્માને રાજી કરી જાય.
######################################################################
July 14th 2022
. .વ્હાલા શ્રી સાંઇબાબા
તાઃ૧૪/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રધર્મના વ્હાલા સંત પાર્થીવગામથી,શેરડીમાં આવી કૃપા કરી જાય
અદભુત પ્રેમાળ એસંત થયા,જે જીવનમાં શ્રધ્ધાસબુરીથી પ્રેરણાકરીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે પવિત્રસંતની કૃપા થાય
જીવનુ અવનીપરનુ આગમન એદેહથીમળે,માનવદેહએ પવિત્રકૃપાકહેવાય
ધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી બાબાએ,ના ધર્મની કોઇ સાંકળને પકડાય
સાંઇબાબા પવિત્રસંતથયા ભારતમાં,જે પ્રભુનીસેવાની આંગળી ચીંધીજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
અવનીપરનુ આગમન એજીવને દેહથીમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં જાનવરપ્રાણીપશુપક્ષી એનિરાધારદેહ કહેવાય એસમયે મળી જાય
માનવદેહ એપભુની પવિત્રકૃપાએ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
માનવદેહને પવિત્રપ્રેરણાકરી બાબાએ,જે ૐ શ્રીસાંઇનાથાયનમઃથી પુંજાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
જીવને સંબંધ અવનીપર માનવદેહથી,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
સાંઇબાબાની પવિત્રપ્રેરણા મળેલદેહના ધર્મની,જે શ્રધ્ધાસબુરીથી પુંજનથાય
જીવનુ આગમન એજન્મથી મળે,જે અવનીપર સમયની સાથે દેહને લઈજાય
પાવનકૃપા પવિત્રવ્હાલા સંતની માનવદેહપર,જેજીવને અંતેમુક્તિ આપી જાય
...મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ આપી,એ સંત સાંઇબાબા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
July 13th 2022
. વ્હાલા પવિત્રમાતા
તાઃ૧૩/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,એ વ્હાલા પવિત્ર લક્ષ્મી માતા કહેવાય
અવનીપરના માનવદેહને માતાનીકૃપાએ,જીવનમાં ધનની કૃપા એ કરીજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,માતાની પવિત્ર કૃપાથીજ જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની પુંજા કરાય,સંગે વિષ્ણુભગવાનને વંદન કરાય
માતાની પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય,ના કોઇ અપેક્ષાય રખાય
વ્હાલો મમ્મીનો પ્રેમમળે મને જીવનમાં,ૐ મહાલક્ષ્મીયે નમોનમઃથી પુંજાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પવિત્રક્રુપા મળે મને માતાની જીવનમાં,જીવનમાં સમયની સાથે વંદન કરાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મી માતાથી પુંજાય,જે ભક્તોને પવિત્રકૃપાએઅનુભવાય
માતાપિતાના પ્રેમની પવિત્રકૃપા મળી જીવનમાં,નાકોઇ આશા દેહથી રખાય
જીવનમાં કૃપા મળતા માતાની,પરિવારને પણ પવિત્રપ્રેમથીજ જીવન જીવાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
પરમાત્માની કૃપાએજીવને માનવદેહમળે,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
માનવદેહથી સવાર સાંજ માતાને વંદન કરાય,એ જીવનમાં સુખ આપી જાય
ભારતદેશમાં પરમાત્માની કૃપાએ,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મી કૃપા કરી જાય
જગતમાં હિંદુ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઇ જાય
.....જગતમાં એ ધનલક્ષ્મી માતા કહેવાય,જે વિષ્ણુ ભગવાનના પત્નિ પણ કહેવાય.
###################################################################
July 13th 2022
. મોહમાયાની લાકડી
તાઃ૧૩/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની અદભુતલીલા અવનીપર,એ મળેલદેહને સમયે અનુભવ આપીજાય
જગતમાં નાકોઇ દેહથી દુર રહેવા છટકાય,એ કુદરતની સમયનીકેડી કહેવાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ સત્કર્મથીજ જીવન જીવાય
સુખદુખનો સંગાથ મળેલ દેહને જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે ના કોઇ દેહથી સમયથી દુરરહેવાય
સતયુગ કળીયુગ એ પરમાત્માની કૄપા,જે મળેલદેહને જીવનમાં કર્મથીજ ચલાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
જીવને પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલમાનવદેહને ભક્તિ આપીજાય
ભગવાને જગતમાં ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જેની જગતમાં ભક્તોથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને નામોહમાયાની કેડી અડે,એ જીવને મળેલદેહને પવિત્રકરીજાય
.....અવનીપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને સમયની સાથે લઈ જાય.
####################################################################
July 12th 2022
. શ્રી ગણેશ ભાગ્યવિધાતા
તાઃ૧૨/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાને પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે મળૅલદેહને કર્મ આપીજાય
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
માતા પાર્વતીના એ વ્હાલા પવિત્ર સંતાન,શ્રીગજાનંદ ગણપતિ કહેવાય
પવિત્રકૃપા મળી છે પિતા શંકરભગવાનની,એ વિઘ્નહર્તાથી ઓળખાય
હિંદુધર્મમાં ભગવાનના પવિત્રદેહનીપુંજાથી,જીવનમાં પવિત્રરાહમળીજાય
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
અવનીપરનુ આગમન એ જીવનુછે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહને જીવનમાં શ્ર્ધ્ધાથી ભક્તિ કરવા,વિઘ્નહર્તા શ્રીગણેશનેપુંજાય
જીવનાદેહને કર્મનો સંબંધ જે જન્મમરણથી,આગમનવિદાય આપી જાય
ઘરમાં કોઇપણ પવિત્રપ્રસંગમાં,શ્રીગણેશને ૐ શ્રી ગણેશાયનમઃથીપુંજાય
....મળેલદેહને જીવનમાં કૃપામળે,જ્યાં ભાગ્યવિધાતા શ્રીગણેશની પ્રેરણા થાય.
################################################################
July 12th 2022
. પ્રેમ નિખાલસમળે
તાઃ૧૨/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસપ્રેમ મળ્યો જીવનમાં પ્રેમીઓનો,એ જીવનમાં આનંદ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએજ સમયેસંગાથ મળ્યો,જ્યાં મને પવિત્રપ્રેમ મળ્યો
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
માનવદેહને પ્રભુનીકૃપાથી રાહમળૅ,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જ્યાં ભગવાન અનેકદેહથી ભારતમાંજન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનરાહે જીવનજીવતા નિખાલસપ્રેમ મળે,એ સમયે પવિત્રપ્રેમ આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
જીવને મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરતા,જીવનમાં પ્રભુનીપવિત્રકૃપા મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસબંધ,જે જીવને અવનીપરજન્મમરણ આપીજાય
સમયની સાથે ચાલતા દેહને પવિત્રપ્રેમમળૅ,એ નિખાલસ પ્રેમીઓનો કહેવાય
અદભુતકૃપા જીવનમાં ભગવાનની મળી,જે પવિત્રપ્રેમ માનવદેહને આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
*********************************************************************
July 11th 2022
. .પ્રગટે જ્યોત જીવનની
તાઃ૧૧/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા મળૅ પરમાત્માની,જે માનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,એ જીવને જન્મમરણથી અનુભવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે માનવદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં હિંદુધર્મમાં અનેકદેહથીજન્મીજાય
જગતમાં પ્રભુકૃપાએ જીવને દેહમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પ્રાણીપશુજાનવરકેપક્ષી નિરાધારદેહ કહેવાય,માનવદેહથી સમજણ મેળવાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ જીવનમાં ઉંમરનો અનુભવ થાય
જીવનમાં બાળપણ જુવાનીઅને ધડપણનો સાથમળે,જે કર્મનીરાહ આપીજાય
પરમાત્માના પવિત્રપ્રેમથી આશિર્વાદમળે,જ્યાં ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે ધર્મઅને કર્મનો સંબંધ આપીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે પાવનરાહ આપી જાય.
#####################################################################
July 11th 2022
. શ્રી ભોલેનાથ મહાદેવ
તાઃ૧૧/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો ભગવાને ભારતદેશમાં,જે શ્રીશંકર ભગવાનથી ઓળખાય
જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ થયા,એ પવિત્ર ભોલેનાથ કહેવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહછે,જેમના શિવલીંગને દુધ અર્ચનાકરાય
પરમકૃપાળુ એ ભોલેનાથ છે,જે જટાથી ભારતમાં પવિત્રગંગાને વહાવી જાય
અવનીપર માનવદેહના જીવને,ગંગાના પાણીથી અર્ચનાથી મુક્તિ મળી જાય
જીવનેઅવનીપર જન્મથીકર્મનોસાથ મળે,પ્રભુની અદભુતલીલાને પારખીજીવાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
શંકરભગવાનની પત્નિ માતાપાર્વતીથી પુંજાય,જેમના પવિત્રપુત્ર ગણેશ કહેવાય
શ્રીગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,જેમની ઘરમાંજ પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ૐ શ્રીગણેશાય નમઃ,સંગે પત્નિરીધ્ધીસિધ્ધીનીપુંજાથાય
શ્રી શંકરભગવાન પ્રભુનો પવિત્રદેહ છે,જેકૃપાએ ભક્તના જીવનેમુક્તિઆપીજાય
.....સોમવારના પવિત્રદીવસે હિંદુધર્મમાં સવારે ભક્તોથી ૐ નમઃ શિવાયથી પુંજાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
July 10th 2022
૦૦૦
૦૦૦
. સમયની પાવનકેડી
તાઃ૧૦/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં કર્મ કરાવી જાય
અવનીપરના આગમનને સમયથીસમજાય,માનવદેહને કર્મથીસાથમળીજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ જીવને માનવદેહથી જન્મમળી જાય
જન્મ મળતા દેહને ઉંમરનો સંગાથ મળે,એ આજકાલથી દેહ ચાલી જાય
જીવનમાં પવિત્રરાહે ચાલવા પ્રભુનીપુંજા કરાય,જેદેહને પાવનરાહેલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઇજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
નાકોઇ દેહની તાકાત અવનીપર જીવનમાં,સમયને સમજીને જીવંનજીવાય
સમય સમજીને જીવનજીવતા માનવદેવને,પરમાત્માની પાવનકૄપા મળીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધો,એમાનવદેહથી ઘરમાં પુંજાથાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી પ્રભુએ,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....જીવનમાં પવિત્ર કર્મનો સંગાથ મળે,જે સમયની પાવનરાહથી અનુભવ થાય.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
July 9th 2022

. પ્રેમને પકડજે
તાઃ૯/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય
એ જીવને મળેલ માનવદેહને સમયે લઈ જાય,જ્યાં પવિત્ર પ્રેમને પકડાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,એ માનવદેહને શ્રધ્ધાભક્તિથી પ્રેરી જાય
અવનીપર મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના કોઇથી દુરરહીને જીવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહને પવિત્રરાહ મળે,એજ પવિત્રકર્મ કરાવી જાય
ભગવાને અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે દેહને સત્માર્ગે દોરીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખમળી જાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળેલદેહને,જન્મમરણથી અંતે મુક્તિ મળીજાય
અવનીપરનુ આગમનજીવનુ પ્રભુનીકૃપાએ,જે દેહથી જીવનમાં સત્કર્મ થઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ આવીજાય
.....જગતમાં સમયે જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
*******************************************************************