November 8th 2009

મન કહે

                                મન કહે

તાઃ૭/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલમાં પ્રેમ રાખજે
                    ઉભરોના છલકાય

લગામ ઘોડાને બાંધજે
                      સાચી કેડીએ રહેવાય

મિત્રોને સંગ રાખજે
                      તકલીફોથી છુટાય

પ્રભુનુ શરણુ રાખજે
                       જીવતર સચવાઇ જાય

મહેનત મનથી કરજે
                       સફળતા સંગ ચાલશે

પ્રકૃતીને તુ પારખજે
                     ભીતિ તનથી ભાગશે.

ભણતરને પારખજે
                    જીવનના સોપાન મહેંકશે

કિર્તી ક્યાંકથી આવશે
                    જીવન ઉજ્વળ લાગશે

પારકાને પારખજે
                     શાંન્તિ દોડતી આવશે

========================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment