August 15th 2017

आझाद दीन

Related image
.            .आझाद दीन
ताः१५/८/२०१७             प्रदीप ब्रह्मभट्ट 

भारत मेरा देशहै महान,जीसे आझाद दीनपर प्रदीपका सलाम
प्रेम भावसे रहेते हे भारतके वासी,उज्वळ जीवनको लेके साथ
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान.
भारत देशकी जनता है पवित्र,और साथमे हिंमत रखते है अपार
देशके जो बने है मंत्री,वो अजब शक्तिको रखके करते थे काम
आजादीकी हैअमरगाथा भारतकी,अंग्रेजोको भगाके कीया आझाद
परमशांन्तिको देकर देशकी जनताको,अजब शांंन्तिका दीया साथ
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान
पवित्रराह पर लेजानेसे देशको,जगतमे मिलताहै अनेक देशका मान
भारतवासी है शक्तिशाळी जीवनमें,उज्वळराहसे करते है सब काम
देशके गुजराती है श्रध्धाशाळी,जो देशको दीलातेहै गौरव और मान
वडाप्रधान है श्री नरेंद्रभाइमोदी,दुनीयामे भारतको करवाते है सलाम
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान.
=====================================================

	
August 15th 2017

ગીરધર ગોપાલ

Image result for ગીરધર ગોપાલ
.             .ગીરધર ગોપાલ 

તાઃ૧૫/૮/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં વ્હાલા ગીરધર ગોપાલા,મા જશોદાના દીકરા થઈ આવ્યા
રાધીકા સંગે એ મોરલી વગાડતા,ગોપીઓના એ વ્હાલાય કહેવાયા
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પવિત્રપ્રેમની ગંગાને વહેવડાવતા,મથુરામાં અનેકનો પ્રેમ મેળવી જાય
સમયની સાથે ચાલતા જીવનમાં,માની અનંત કૃપાનો લાભ લઈ જાય
વાંસળી વગાડી સ્વર દીધો પ્રેમીઓને,જે વૃદાવનમાંય સંભળાઇ જાય
તાલીઓના તાલને પકડી ચાલતા,ગોપીઓ સંગે એ ગરબે ઘુમી જાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,કૃષ્ણકનૈયા ગીરધર ગોપાલાય કહેવાય
અનેક પવિત્રનામનો સંગ રહેતા,અનેક ગોપીઓના વ્હાલાએ થઈ જાય
દાંડીયા સંગે વાંસળીય વગાડતા,ધરતીના જીવોને પાવનરાહ આપીજાય
પ્રદીપના એવ્હાલા શ્રીકૃષ્ણનો આજે જન્મદીવસ,સૌ ભક્તોથી ઉજવાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
=========================================================
August 15th 2017

સરળજીવન

Related image
.            .સરળ જીવન
તાઃ૧૫/૮/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકેડી મળે આશિર્વાદથી સંતાનને,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી જીવનજીવતા અવનીએ,કુટુંબનુ સન્માન પણથઈ જાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
કુદરતની લીલા અવનીપર દેહના વર્તને સમજાય,જે કર્મને સંબંધી જાય
મળેજ્યાં માયા દેહને દેખાવની,ત્યાં કળીયુગની કેડી જીવને જકડી જાય
સંબંધ નાસ્પર્શેદેહને જીવનમાં,જ્યાં વર્તનથી મળેલદેહે જીવ દુઃખી થાય
માનવતાની મહેંક ના પ્રસરે જીવની,કુદરતની ના કોઇ જ કૃપા મેળવાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
રામશ્યામની અદભુતછે લીલા અવનીએ,પરમાત્મા દેહ લઈને આવી જાય
અવનીપર દેહ લઈને જીવોને,પાવનરાહ દેવા રાજારાવણનુ દહન કરીજાય
અજબશક્તિધારી દેહને સદમાર્ગ દેવા,શ્રી કૃષ્ણની અદભુતલીલા થઈ જાય
જીવને મળેલદેહ એ કર્મના બંધન,જે અજબ શક્તિશાળીની કૃપા કહેવાય 
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
============================================================
August 15th 2017

પાવનરાહ

Related image
.              .પાવનરાહ  

તાઃ૧૫/૮/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમ કૃપા જગતપર,અનેક જીવોને અનુભવથી સમજાય
નામાયા સ્પર્શે જીવનમાં જીવને,એજ પાવનરાહ જે જીવથી મેળવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
અવનીપરના આગમનને સંબંધ કર્મથી,જે જીવને અનેક દેહ દઈ જાય
લાગણીમોહ જગતમાં જીવને જકડે,અનેક દેહના બંધનથી જકડી જાય
પાવન રાહ મળે જીવને અવનીએ,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતા કૃપા મળે,જે સંત જલાસાંઇથી માર્ગ મેળવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
પવિત્ર જીવનની રાહમળે જે જીવને,એ અનેક જીવોને રાહ આપી જાય
પાવનકર્મએ નિર્મળ જીવનનેસ્પર્શે,જેથકી જીવનમાં ના આફત અડીજાય
કુદરતની આજ અજબ લીલા છે અવનીએ,અબજો વર્ષોથી અનુભવાય
જન્મમરણ એ સંબંધછે જીવના,કરેલ કર્મના બંધનથી અવનીપર અવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
==========================================================