March 4th 2023
***
***
. શ્રધ્ધાથી ભક્તિ
તાઃ૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપા હિંદુધર્મથી ભારતદેશપર થઈ,જે જગતમાં પવિત્રદેશથી પ્રેરી જાય
પરમાત્મા પવિત્રદેવદેવીઓથી ભારતમાં જન્મીજાય,કૃપાએ અંતે જીવને મુક્તિમળીજાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને જીવનમાંસુખ આપીજાય
પવિત્રદેવ અને દવીઓની પ્રેરણામળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
પવિત્રશ્રધ્ધાથી ભક્તિકરવા પ્રભુનીકૃપાએ,મંત્રનો ઉપચાર કરી દેવદેવીઓને વંદન કરાય
ભારતદેશમાં પવિત્રજન્મથી દેહલઈ આવીજાય,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજાકરાવી જાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ જે દેહ મળતા જીવને સમયસાથે જીવન જીવાય
જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપા કહેવાય,એ ગતજન્મના દેહના કર્મથી દેહ મળીજાય
સમયને નાપકડાય કોઇ જીવથી જગતપર,જે સમયે જીવનેનિરાધારદેહથી આગમનથાય
પવિત્રદેવ અને દેવીઓની હિંદુધર્મમાં કૃપામળે,જ્યાં શ્રધ્ધારાખીને ધુપદીપથી વંદનકરાય
....જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો,એ પવિત્રક્રુપા પરમાત્માની ભારતદેશને પવિત્ર કરી જાય.
#############################################################################
..શ્રી અંબે શરણં મમઃ..ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા..ૐ ક્રીં કાલિયે નમઃ..જય સરસ્વતી માતા
******************************************************************************
March 2nd 2023
*****
*****
. સમયની સાથે ચાલજો
તાઃ૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પાવનકૃપા મળે જીવના માનવદેહને,જે મળેલદેહને પ્રભુકૃપાએ સમજાય
ના જીવનમાં મળેલ જન્મથી કોઇઅપેક્ષા રખાય,જે દેહને પવિત્રરાહે જીવાડીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ એપ્રભુકૃપા કહેવાય,જે જીવના મળેલદેહને સુખઆપી જાય
માનવદેહ જીવનેમળે જેપાવનરાહે જીવાડીજાય,કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ગતજન્મનાદેહના થયેલ કર્મથી આગમનથાય
પવિત્રરાહે જીવનજીવવા જીવનામળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા સુખઆપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
જગતમાં મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
ભગવાનની પાવનકૃપા જગતમાં,જે પવિત્ર હિંદુધર્મથી ભારતદેશમાંજ જન્મ લઈજાય
માનવદેહને સમયસાથે ચાલવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીકરાય
પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ શાંંતિ આપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
*********************************************************************
February 28th 2023
. અદભુતકૃપા ભગવાનની
તાઃ૨૮/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ આપી જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,એ જીવને કર્મનોસંગાથ મળીજાય
કુદરતની આજ પવિત્રલીલા કહેવાય,જે જીવને દેહથી આગમનવિદાય આપીજાય
ભગવાનની પવિત્ર કૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહએ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળીજાય,નાકોઇજકર્મ દેહથી થાય
....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય.
મળેલ માનવદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈજાય,એસમયે સંતાન આપીજાય
પ્રભનીકૃપાથી જીવનમાં સંતાન જન્મીજાય,જે માનવદેહના કુળને આગળ લઈજાય
જીવનમાં નામોહમાયાની કેડી અડી જાય,એ કુળને પવિત્રરાહે સુખજ આપી જાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની મળીજાય,જે જીવને જન્મમરણનો સાથમળીજાય
....આ પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને પવિત્રકર્મનીરાહ મળી જાય.
************************************************************************
February 24th 2023
. મળેલદેહપર કૃપા
તાઃ૨૪/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળેલ,માનવદેહને શ્રધ્ધાથી પુંજાએ મળીજાય
મળેલદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
દુનીયામાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહ મળે
જીવનમાં કર્મની કેડીમળે જીવના દેહનેજ,જે અવનીપર જન્મમરણથી અનુભવાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
પાવનરાહે જીવન જીવવા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીપુંજાકરાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મલઈ,માનવદેહને ભક્તિરાહ આપીજાય
મળેલજીવને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવન જીવાડીજાય
નાઆશા અપેક્ષારહેદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
#####################################################################
February 24th 2023
મોહમાયાની લાગણી
તાઃ૨૪/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયે જગતમાં કળીયુગની કેડૉ આવી જાય,નાકોઇ દેહથી જીવનમાં દુર રહેવાય
અદભુતલીલા કુદરતની અવનીપર દેહને સમયસાથે લઈજાય,ના કોઇથીદુરરહેવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
અવનીપર પાવનકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે દેહને,જીવનમાં ના મોહમાયાકેલાગણી અડીજાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતીકરી,સુર્યદેવનેદુધઅર્ચનાકરાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
ભગવાનના અનેકદેહને શ્રધ્ધાથી વંદન કરતા,માનવદેહને પ્રભુની પ્રેરણા મળીજાય
સમયની કેડીએ મોહમાયાની લાગણી સ્પર્શી જાય,જે જીવનમાં દુઃખ આપી જાય
કળીયુગના સમયથી બચવા માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
માનવદેહને કર્મનો સંબંધ સમયે સ્પર્શી જાય,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
...મળેલમાનવદેહથી સમયસાથે ચલાય,કુદરતની કૃપાએ મોહમાયાથી દુર રહીને જીવાય.
######################################################################
February 23rd 2023
. ભક્તિનો સંગાથ
તાઃ૨૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જ્યાંથી પ્રભુની પવિત્રકૃપામળે
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે પરમાત્માનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનઅનેકપવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
જીવપર પરમાત્માની પાવનકૃપામળે,જે જીવનુમાનવદેહથી અવનીપર આગમનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશથી જીવનાદેહને પવિત્રપ્રેરણાકરી જાય
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળીજાય,એ જીવપર પવિત્રકૃપાથી દેહમળીજાય
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધસમયે,નાકોઇ જીવથી આગમનવિદાયથીબચાય
પવિત્રરાહે જીવન જીવવા ભગવાનની પ્રેરણામળે દેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
માનવદેહમળે એપ્રેરણા પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહના જન્મથીબચાવીજાય
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
**********************************************************************
February 23rd 2023
. પ્રેમને પકડીરાખજો
તાઃ૨૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનંમાં પવિત્રરાહ મળીજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રેમ પકડીને ચલાય
સમયની સાંકળને નાકોઇ દેહથી પકડાય,પ્રભુકૃપાએ દેહથી સમયસાથેજીવાય
.....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય.
જગતમાં જીવને અનેકદેહથી આગમન મળીજાય,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અજબકૃપા પરમાત્માની જીવપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ મળી જાય
લાગણી માગણીની નાકોઇ અપેશા જીવનમાં,જે દેહને જીવનમાં કર્મકરાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ મળેલદેહને કર્મનીકેડી મળીજાય
.....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય.
અનેકદેહથી જીવને સંબંધ મળે અવનીપર,ના કોઇ જીવથી જગતમાં દુર રહેવાય
પવિત્રકૃપા મળે માનવદેહના જીવનેજન્મથી,જે સમયે દેહને પવિત્રકર્મ કરાવીજાય
મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
પવિત્ર શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય,પ્રભુકૃપાએ જીવનમાં પ્રેમપકડીને જીવાય
.....એ અદભુત કૄપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને ચલાવી જાય.
####################################################################
February 22nd 2023
. નિખાલસ પ્રેમનીકેડી
તાઃ૨૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
જીવને ગતજન્મના દેહથી થયેલકર્મ,એ પાવનરાહે જીવનમાં પવિત્રકમનો સાથમળે
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
હિંદુધર્મની નિખાલસ પ્રેરણામળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજાથાય
જગતમાં હિંદુધ્રર્મને પવિત્ર કરવા પરમાત્મા,ભારતદેશમાં પવિત્ર દેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપાથી જીવનમાં પ્રેરણામળે,જીવનમાં પવિત્રકર્મકરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલમાનવદેહને ભક્તિસંગે જીવાડીજાય
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
પાવનપ્રેરણા મળે જીવપર પરમાત્માની,જે સમયે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગત જન્મનાદેહના થયેલકર્મથીમળે
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
સવારે પ્રત્યક્ષદેવ સુર્યનારાયંણને અર્ચના કરી,ૐ હી સુર્યાય નમઃથી વંદન કરાય
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
#####################################################################
February 22nd 2023
. કુદરતની પવિત્રકેડી
તા;૨૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય
ના મોહમાયાનો સંબંધઅડે જીવનાદેહને,એ કુદરતની પવિત્રકેડીએ સમજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે જીવને જન્મમરણથી મળતો જાય
સમયનીસાથે ચાલવા માનવદેહપર,કુદરતની પવિત્રકેડીની પાવનરાહમળીજાય
જીવને સમયે જન્મમળે માનવદેહથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
પરમાત્માએ પવિત્રકૃપાથી ભારતદેશમાં,માનવદેહથી જન્મ લીધા એકૃપા થઈ
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,નાઆશા અપેક્ષા જીવનમાંઅડી જાય
એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનાદેહને સમયે મુક્તિ આપીજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
#################################################################
February 22nd 2023
***
***
. જીવનની પવિત્રસાંકળ
તાઃ૨૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનેમળેલ માનવદેહને સમયે સમજાય
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપામળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપરના આગમનને કર્મનોસંબંધદેહનો,જે પવિત્રરાહે જીવનજીવતાસમજાય
જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ અવનીપરનુ આગમન કહેવાય
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજીવનમાં પ્રભુપુંજા કરાય
જગતપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
માનવદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા કેઆશા રહે,એ જીવને પવિત્રરાહે લઈજાય
જીવનેમળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,ઘરમાં પ્રભ્ની ભક્તિ દેહને બચાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતથીમળે,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિદઈજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
#################################################################