February 23rd 2023
. ભક્તિનો સંગાથ
તાઃ૨૩/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
અનેકપવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,જ્યાંથી પ્રભુની પવિત્રકૃપામળે
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે પરમાત્માનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનઅનેકપવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
જીવપર પરમાત્માની પાવનકૃપામળે,જે જીવનુમાનવદેહથી અવનીપર આગમનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,એ ભારતદેશથી જીવનાદેહને પવિત્રપ્રેરણાકરી જાય
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળીજાય,એ જીવપર પવિત્રકૃપાથી દેહમળીજાય
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધસમયે,નાકોઇ જીવથી આગમનવિદાયથીબચાય
પવિત્રરાહે જીવન જીવવા ભગવાનની પ્રેરણામળે દેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
માનવદેહમળે એપ્રેરણા પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહના જન્મથીબચાવીજાય
.....સમયેજીવને માનવદેહમળે અવનીપર,પાવનકૃપા મળે જે જીવનમાં સુખ આપી જાય.
**********************************************************************
No comments yet.