February 22nd 2023

કુદરતની પવિત્રકેડી


.             કુદરતની પવિત્રકેડી

તા;૨૨/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય
ના મોહમાયાનો સંબંધઅડે જીવનાદેહને,એ કુદરતની પવિત્રકેડીએ સમજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે જીવને જન્મમરણથી મળતો જાય
સમયનીસાથે ચાલવા માનવદેહપર,કુદરતની પવિત્રકેડીની પાવનરાહમળીજાય
જીવને સમયે જન્મમળે માનવદેહથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
પરમાત્માએ પવિત્રકૃપાથી ભારતદેશમાં,માનવદેહથી જન્મ લીધા એકૃપા થઈ
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,નાઆશા અપેક્ષા જીવનમાંઅડી જાય
એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનાદેહને સમયે મુક્તિ આપીજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment