March 2nd 2023

સમયની સાથે ચાલજો

 *****કળશ ૮ / વિશ્રામ ૫૪ // શ્રીહરિલીલામૃત - Shri Harililamrut // Anirdesh.com*****
.           સમયની સાથે ચાલજો 

તાઃ૩/૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની પાવનકૃપા મળે જીવના માનવદેહને,જે મળેલદેહને પ્રભુકૃપાએ સમજાય
ના જીવનમાં મળેલ જન્મથી કોઇઅપેક્ષા રખાય,જે દેહને પવિત્રરાહે જીવાડીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ એપ્રભુકૃપા કહેવાય,જે જીવના મળેલદેહને સુખઆપી જાય
માનવદેહ જીવનેમળે જેપાવનરાહે જીવાડીજાય,કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ગતજન્મનાદેહના થયેલ કર્મથી આગમનથાય
પવિત્રરાહે જીવનજીવવા જીવનામળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા સુખઆપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
જગતમાં મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
ભગવાનની પાવનકૃપા જગતમાં,જે પવિત્ર હિંદુધર્મથી ભારતદેશમાંજ જન્મ લઈજાય
માનવદેહને સમયસાથે ચાલવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની આરતીકરાય
પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ શાંંતિ આપીજાય
....આ અદભુતકૃપા પરમાત્માનીજ જગતમાં કહેવાય,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય.
*********************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment