February 22nd 2023

જીવનની પવિત્રસાંકળ

 ***પ્રદીપકુમારની કલમે… » 2017 » May*** 
.          જીવનની પવિત્રસાંકળ

તાઃ૨૧/૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનેમળેલ માનવદેહને સમયે સમજાય 
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપામળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપરના આગમનને કર્મનોસંબંધદેહનો,જે પવિત્રરાહે જીવનજીવતાસમજાય
જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ અવનીપરનુ આગમન કહેવાય
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજીવનમાં પ્રભુપુંજા કરાય
જગતપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
માનવદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા કેઆશા રહે,એ જીવને પવિત્રરાહે લઈજાય
જીવનેમળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,ઘરમાં પ્રભ્ની ભક્તિ દેહને બચાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતથીમળે,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિદઈજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment