February 22nd 2023

નિખાલસ પ્રેમનીકેડી

 પરમ આત્મિક સત્ય પ્રેમ જ પરમ સત્યનું દર્શન કરાવી શકે છે | Only the ultimate spiritual truth love can make one see the ultimate truth
.           નિખાલસ પ્રેમનીકેડી 

તાઃ૨૨/૨/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
જીવને ગતજન્મના દેહથી થયેલકર્મ,એ પાવનરાહે જીવનમાં પવિત્રકમનો સાથમળે   
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
હિંદુધર્મની નિખાલસ પ્રેરણામળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજાથાય
જગતમાં હિંદુધ્રર્મને પવિત્ર કરવા પરમાત્મા,ભારતદેશમાં પવિત્ર દેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપાથી જીવનમાં પ્રેરણામળે,જીવનમાં પવિત્રકર્મકરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલમાનવદેહને ભક્તિસંગે જીવાડીજાય
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
પાવનપ્રેરણા મળે જીવપર પરમાત્માની,જે સમયે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગત જન્મનાદેહના થયેલકર્મથીમળે
પવિત્રરાહે જીવનજીવવા શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
સવારે પ્રત્યક્ષદેવ સુર્યનારાયંણને અર્ચના કરી,ૐ હી સુર્યાય નમઃથી વંદન કરાય
....એ પવિત્રલીલા ભગવાનની જે હિંદુધર્મથીમળે,ના મોહમાયાની ચાદર દેહને અડી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment