February 22nd 2022

. પ્રેમ મળે પ્રભુનો
તાઃ૨૨/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને આશિર્વાદમળે માબાપના,જીવનમાં પ્રભુકૃપા મળી જાય
જીવને પ્રભુની કૃપાએ સમયે માનવદેહ મળે,જે સત્કર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જન્મમરણનો સબંધ જીવનેદેહથી,જે ધરતીપર આવનજાવનથી દેખાય
અનેકદેહ જે નિરાધારદેહ કહેવાય,માનવદેહ એપવિત્રકર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
જગતમાં પ્રભુ ભારતની ધરતીને પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જ્યાં ભારતવાસીઓ વસી જાય
ભગવાનના પવિત્રદેહના મંદીર થઈગયા,જ્યાં ધુપદીપથી પુંજા થઈજાય
દુનીયામાં સમયે સવારસાંજે પૂંજા કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા મળે
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
################################################################
February 21st 2022
. પવિત્ર કાળકા માતા
તાઃ૨૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધાથી વ્હાલા,કાળકા માતાને સવારસાંજ પુંજાય
ભારતમાં પાવાગઢપર્વતપર બિરાજતા,કાળકામાતાને કુળદેવી કહેવાય
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી ભારતથીઆવી,હ્યુસ્ટનમાંય ભક્તિથઈજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી,જ્યાંશ્રધ્ધાથી મંદીરમાં પુંજાય કરાય
માતા કાળકાની કૃપા મળે,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી પુંજાકરાય
ભક્તિની શ્રધ્ધા પારખી માતા,તમે પાવાગઢ્થી હ્યુસ્ટન આવીજાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
મારાવ્હાલા પવિત્રકુળદેવી કાળકામાતાછે,જે પરિવારનેકૃપામળીજાય
શ્રધ્ધાથી માતાને પ્રાર્થનાકરાય,કેદર્શનઆપવા પાવાગઢથીઆવીજાવ
ભક્તોને કૃપામળેતમારી,પાવાગઢથીમાતાઅહીંઆવી દર્શનઆપીજાવ
તમારા વ્હાલા ભક્તોને તમારી કૃપામળે,તો તમે જલ્દી આવી જાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
###############################################################
February 14th 2022
. મળે પવિત્રકૃપા
તાઃ૧૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર સમયે માનવદેહમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનેમળે,એઅવનીપર માનવદેહ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જીવનમાં કર્મનોસંબંધ છે દેહને,જે જીવને જન્મ મળતા સમયે સમજાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથીભક્તિ કરાય
ભારતમાં અનેકદેહથી પ્રભુએજન્મલીધો,જે ભક્તિનીપવિત્રપ્રેરણાકરી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એપવિત્રદેહ થઈશકે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની પવિત્રકૃપા મળી જાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવાજ,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
#################################################################
February 13th 2022
. પ્રભુના પ્રેમની કૃપા
તાઃ૧૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધા રાખીને જીવતા,પ્રભુના પ્રેમની કૃપા થઈ જાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનુ મળેલદેહથીજ આગમન થાય
અનેકદેહથી જીવનુઆગમન અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ મળીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના કોઇજ સમજણ રહે
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથીમળે,જે જીવનમાં સમજીને જીવાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
જીવનામળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,શ્રધ્ધારાખતા દેહપર પ્રભુકૃપાથાય
પરમાત્માનીકૃપાએ માનવદેહને પાવનરાહમળે,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજાકરાય
જગતમાં માનવદેહને પ્રેરણા કરવા,ભગવાન ભારતદેશમાં જન્મ લઈ જાય
જન્મમરણણનો સંબંધ જીવના દેહને,જે અવનીપર દેહ મળતા કર્મ કરાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
###############################################################
February 13th 2022
વિશ્વાસ પ્રભુપર
તાઃ૧૩/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવનજીવાય,જ્યાં પ્રભુનીકૃપા મળી જાય
જીવનમાં સમયનીસાથે ચાલતા રહેતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
જગતમાં નિરાધાર દેહ,એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી જન્મ લઈ જાય
માનવદેહ એ પરમાર્ત્માની કૃપાએ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
જીવનમાં મળેલદેહને બાળપણજુવાની,અને ધડપણમળે એસમય કહેવાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ,પ્રભુની કૃપાએ પવિત્રજીવન જીવાય
શ્રધ્ધારાખીને પ્રભુની પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ જીવનમાં આપીજાય
વિશ્વાસ રાખીને ઘરમાં પરમાત્માને,ધુપદીપથી પુંજા કરીનેજ વંદન કરાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
==================================================================
February 11th 2022
. પવિત્રરાહે જીવાય
તાઃ૧૧/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પ્રભુની પાવનકુપાએ,અવનીપરના આગમનને સમજાય
જીવનમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,જે જીવનેમળેલ માનવદેહને કર્મકરાવીજાય
અવનીપરનુ આગમન એ કર્મનો સંબંધ,જે અવનીપર જન્મ મળતા દેખાય
પ્રભુનીકૃપા જગતમાં સમયેમળૅ જીવને,એ નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારદેહ છે,માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
જીવને દેહ મળતા આગમનનો અનુભવથાય,માનવદેહને સમયસાથે લઈજાય
કુદરતની આ પાવનરાહછે અવનીપર,જે જીવને માનવદેહ મળતા અનુભવાય
માનવદેહને પરમાત્માની કુપાએ સમજાય,જે મળેલદેહથી ધરમાં ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપા જીવને મળેલદેહપરથાય,જે અમ્તે જીવને મુક્તિ આપીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
=================================================================
February 10th 2022
. કેડી પવિત્રકલમની
તાઃ૧૦/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય,એ હિંદુધર્મ પવિત્રકરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રશાનકરી,જે ભારતદેશથી કૃપાએ પ્રસરી જાય.
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
પવિત્રકૃપામળે કલમની માતાસરવતીની,જે પવિત્રરાહે કલમથી રચનાથાય
માનવદેહને પરમકૃપા મળે માતાની,જે સમય સાથે મગજને પ્રેરણા થાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને પ્રેરણાથીરચના કરાવીજાય
થયેલ રચનાની ઓળખાણ થાય,જે કલમપ્રેમીઓને વાંચનથી આનંદથાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
માતાસરસ્વતી એ કલમનીકૃપાળુ માતા છે,જે પ્રેમથી રચના કરાવી જાય
અવનીપર માનવદેહને આનંદ મળે,જે માતાની કૃપાથીજ કલમને પકડાય
જીવનમાં કલાની અનેક પવિત્રકેડીમળે,જે કલમસંગે કલાકારપણ થઈજાય
એ માતાની પવિત્રકૃપા જગતમાં,માનવદેહને અનેકકર્મથી આનંદઆપીજાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
February 9th 2022
. સમયનો સાથ મળે
તાઃ૯/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલદેહપર પવિત્રકૃપા થઈ જાય
જીવને અનેકદેહથી આગમનનોસંબંધ,પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળે
જગતપર જીવ એ નિરાધાર છે,દેહમળે ધરતીપર એ નશીબ કહેવાય
અનેકદેહથી જીવને દેહમળે,માનવદેહ એ સમયનીસાથે ચાલતો જાય
એ અદભુતકૃપા પરમાત્માની થાય,જે ભારતદેશમાં દેહથી જન્મીજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની પવિત્રકૃપા મળે,જે ભક્તોને સુખ આપીજાય
લક્ષ્મીમાતાને ધરમાં ધુપદીપકરી,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ દેવીનોદેહ છે જે ભારતમાં,સમયે જન્મલઈ કૃપા કરીજાય
વિષ્ણુભગવાન એ પવિત્રદેવ છે,જેમને માતાલક્ષ્મીના પતિદેવથી પુંજાય
....પવિત્રકર્મની કેડી મળે જીવનાદેહને,જીવનમાં સમયનો સાથ મળી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
February 8th 2022
. .પવિત્રપ્રેમ ભગવાનનો
તાઃ૮/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રભુમી ભારતદેશની,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુને,ધરમાં ધુપદીપથી પુંજાકરતા કૃપા મેળવાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
અનેકદેહનો સંબંધછે જીવનેધરતીપર,માનવદેહ નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહથી નાકોઇ કર્મકરાય
ભારતદેશથી હિંદુ ધર્મને પવિત્ર કરવા,અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
કુદરતની આલીલા અવનીપર કહેવાય,એ પવિત્રહિંદુંધર્મ જગતમાં પ્રસરીજાય
પરમાત્મા એ દેવઅને દેવીઓના અનેકદેહથી,ભારતમાં દેહથી જન્મલઈ જાય
માનવદેહને પ્રેરણામળી જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી ધરમાંપુંજન કરાવીજાય
સમયનીસાથે ચાલતા દેહપર પ્રભુની કૃપાથાય,જે અંતેજીવને મુક્તિઆપીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
================================================================
February 7th 2022
. પ્રેમની નિખાલસકેડી
તાઃ૭/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે સમયનીસાથે મળેલદેહને મળી જાય
એજ અદભુતલીલા પ્રભુની કહેવાય,જે ભગવાને લીધેલ દેહની પુંજા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પ્રભુની પાવનકૃપાથી જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,નાકોઇ જીવથી કદી જીવનમાં છટકાય
જીવનુ આગમન એ ગતજન્મના દેહથી,થયેલકર્મથી જન્મમરણથી મળી જાય
માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપાએજ મળે,જે સમયે પરમાત્માની સેવા કરાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીઘરમાં ભગવાનનીપુંજા થાય
ભગવાનના દરેકદેહ પવિત્ર છે,જે પવિત્ર ભાવનારાખી ધુપદીપકરી વંદનકરાય
ભગવાને ભારતનીધરતીને પવિત્રકરવા જન્મલીધા,જગતમાં કૃપાએ પવિત્ર થાય
જીવને જન્મમળેકૃપાએ માનવદેહનો,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
....ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરવા,જન્મલઈ પ્રેમની નિખાલસકેડી આપી જાય.
###################################################################