February 13th 2022

પ્રભુના પ્રેમનીકૃપા

 Bhakti : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ, જાણો રામચરિત  માનસનું અદભુત વર્ણન | For what five reasons was Shri Ram born on earth  Learn the wonderful description of
.             પ્રભુના પ્રેમની કૃપા

તાઃ૧૩/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધા રાખીને જીવતા,પ્રભુના પ્રેમની કૃપા થઈ જાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય. 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનુ મળેલદેહથીજ આગમન થાય
અનેકદેહથી જીવનુઆગમન અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ મળીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના કોઇજ સમજણ રહે
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથીમળે,જે જીવનમાં સમજીને જીવાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
જીવનામળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,શ્રધ્ધારાખતા દેહપર પ્રભુકૃપાથાય
પરમાત્માનીકૃપાએ માનવદેહને પાવનરાહમળે,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજાકરાય
જગતમાં માનવદેહને પ્રેરણા કરવા,ભગવાન ભારતદેશમાં જન્મ લઈ જાય
જન્મમરણણનો સંબંધ જીવના દેહને,જે અવનીપર દેહ મળતા કર્મ કરાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
###############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment