February 8th 2022

પવિત્રપ્રેમ ભગવાનનો

પ્રભુને પામવા માટે પંડિતાઈ અને બુદ્ધિ કરતાં ભાવના-પ્રેમ-શ્રદ્ધા બળવાન છે! - Sandesh
.        .પવિત્રપ્રેમ ભગવાનનો

તાઃ૮/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્રભુમી ભારતદેશની,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુને,ધરમાં ધુપદીપથી પુંજાકરતા કૃપા મેળવાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
અનેકદેહનો સંબંધછે જીવનેધરતીપર,માનવદેહ નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહથી નાકોઇ કર્મકરાય
ભારતદેશથી હિંદુ ધર્મને પવિત્ર કરવા,અનેક દેહથી પરમાત્મા જન્મી જાય
મળેલદેહથી જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
કુદરતની આલીલા અવનીપર કહેવાય,એ પવિત્રહિંદુંધર્મ જગતમાં પ્રસરીજાય
પરમાત્મા એ દેવઅને દેવીઓના અનેકદેહથી,ભારતમાં દેહથી જન્મલઈ જાય
માનવદેહને પ્રેરણામળી જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી ધરમાંપુંજન કરાવીજાય
સમયનીસાથે ચાલતા દેહપર પ્રભુની કૃપાથાય,જે અંતેજીવને મુક્તિઆપીજાય
.....જીવને માનવદેહ મળે ભારતમાં,જે ભગવાનની પવિત્રકૃપાએજ મળી જાય.
================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment