February 10th 2022

કેડી પવિત્રકલમની

 પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર
.          કેડી પવિત્રકલમની

તાઃ૧૦/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય,એ હિંદુધર્મ પવિત્રકરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રશાનકરી,જે ભારતદેશથી કૃપાએ પ્રસરી જાય.
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય. 
પવિત્રકૃપામળે કલમની માતાસરવતીની,જે પવિત્રરાહે કલમથી રચનાથાય
માનવદેહને પરમકૃપા મળે માતાની,જે સમય સાથે મગજને પ્રેરણા થાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને પ્રેરણાથીરચના કરાવીજાય
થયેલ રચનાની ઓળખાણ થાય,જે કલમપ્રેમીઓને વાંચનથી આનંદથાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય. 
માતાસરસ્વતી એ કલમનીકૃપાળુ માતા છે,જે પ્રેમથી રચના કરાવી જાય
અવનીપર માનવદેહને આનંદ મળે,જે માતાની કૃપાથીજ કલમને પકડાય 
જીવનમાં કલાની અનેક પવિત્રકેડીમળે,જે કલમસંગે કલાકારપણ થઈજાય
એ માતાની પવિત્રકૃપા જગતમાં,માનવદેહને અનેકકર્મથી આનંદઆપીજાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment