February 6th 2022

મનની મુલાકાત

રાશિફળ ૨૩ જુન : હનુમાનજીની કૃપાથી આ ૪ રાશિઓને એક સાથે મળશે ઘણી બધી ખુશખબરી,  કોશીશો થશે પુરી - Adhuri Lagani       
         મનની મુલાકાત

તાઃ૬/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સરળ જીવનનીરાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રભુકૃપાથી લઈ જાય
અવનીપર અનેકસંબંધ જીવના,એ પરમાત્માનીકૃપાએ સમયસાથેજવાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
જીવને પવિત્ર પ્રેરણા મળે સમયે,જે થઈ રહેલ કર્મને પાવનરાહે લઈજાય
ભગવાન જીવનાદેહને પવિત્રરાહે ચાલવા,ભારત મા સમયે જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મનેપવિત્રકરવા ભગવાન,અનેકદેહથીજન્મી પ્રેરણાકરી જાય
જીવને સંબંધદેહથી,જે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી સમયે દેખાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહના મનપરપરમાત્માએ કૃપાકરી,એસમયે મનનેમુલાકાત આપીજાય
અવનીપર મળેલ દેહને ભણતરનો સાથ મળે,જે દેહને તનમનથી સમજાય
અટકી ગયેલ કર્મને સમજવા,પરમાત્મા મનને પવિત્ર મુલાકાત આપી જાય 
અદભુતલીલા અવીનાશીની ધરતીપર,જે જન્મોજન્મથી જીવને અનુભવથાય
....કુદરતની પવિત્રકૃપા મળેલદેહના કર્મથી,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
==============================================================
February 6th 2022

કૃપા માતા દુર્ગાની

 Navratri 2021: ઇચ્છિત પરિણામ મેળવવા માટે 9 દિવસ માટે તમારી મનપસંદ વસ્તુઓ  માતાજીને અર્પણ કરો - ખાસ ખબર રાજકોટ
.           .કૃપા માતા દુર્ગાની  

તાઃ૬/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિતકૃપા ભગવાનનીનૉ મળે,જે સમયે ભક્તિની પ્રેરણાકરી જાય
માનવદેહને જીવનમાં કર્મસાથે ચલાય,નાકોઇજ અપેક્ષા અડીજાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશકર્યો,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
જીવને સમયે જન્મ મળે અવનીપર,ભારતમાં મળેલદેહ પવિત્રથાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા મળેલદેહથી,જીવનમાં ભક્તિકરાઈ જાય
પવિત્ર માતાદુર્ગા પરમકૃપાળુ થાય,જ્યાંઘરમાં ધુપદીપથીવંદનકરાય
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,શ્રધ્ધાની પુંજાથીકૃપા મળે
માનવદેહથી માતાને ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
મળે માતાનીપવિત્રકૃપા જીવનમાં,નાકોઇતકલીફ કે આફતઅડીજાય
માતાને શ્રધ્ધાથી પુંજા કરીને વંદન કરતા,માતાની ઘરમાં કૃપા થાય 
.....હિંદુધર્મમાં દેવદેવીઓની કૃપા મળે,માતા દુર્ગાને સમયે વંદન કરાય
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 4th 2022

પ્રેરણામળે પ્રભુની

પીપળાના પાનમાં પ્રભુનો વાસ…! | શિક્ષણ સરોવર
.          પ્રેરણામળે પ્રભુની

તાઃ૪/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પરમાત્માની પવિત્રકૃપાએજ,સમયે જીવને માનવદેહમળે
નિરાધારદેહના જીવને નાકર્મનોસાથમળે,માનવદેહને કર્મથી જીવાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
જીવને સમયે જન્મથી દેહ મળે,જે જીવપર પરમાત્માની કૃપા થાય
અનેકદેહમાં માનવદેહપવિત્રકૃપા કહેવાય,નિરધારદેહથી બચાવીજાય
કુદરતની આલીલાછે અવનીપર,નાકોઇ જીવથી કદી છટકીનેજીવાય
જીવને કર્મનોસંબંધ પ્રભુનીકૃપાએ મળે,નાઆગમનવિદાયથી છટકાય
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
માનવદેહને સમયનીસાથે ચાલતા,બાળપણ પછી જુવાનીને સમજાય
જુવાની એમળેલદેહને કર્મનીરાહઆપે,જે કર્મસાથે પ્રભુનીભક્તિકરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે ભારતથી,જેમાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપકરી,પ્રભુના નામનીમાળાકરીનેપુંજાકરાય 
....એ પ્રભુનીકૃપામળે માનવદેહને,જે જીવનમાં પુંજાકરીને ભક્તિ કરીજાય.
############################################################
February 2nd 2022

નિખાલસ ભજન

Home - Shabdoni Sangathe
.        .નિખાલસ ભજન

તાઃ૨/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જનમમરણનો સંબંધ મળે,જે અવનીપર આવનજાવન આપી જાય
કુદરતની આ પવિત્ર કૃપા જગતપર,એ જીવને જન્મમરણથી મળતી જાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
ધરતીપરના આગમન વિદાયથી જીવને પ્રેરણા મળે,જે મળેલદેહથી દેખાય
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,એ જન્મ મળતા પ્રેરણા મળીજાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે નિરાધાર મળેલદેહથી બચાવીજાય
.....પરમાત્માએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
પાવનકૃપા મળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધારાખીને નિખાલસતાથી ભજન ગવાય
જીવને અવનીપર આગમનમળે દેહથી,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ જીવને મળે,જે સમયસાથે દેહનેજીવાડીજાય
જીવને પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જ્યાં નિખાલસભાવનાથી ભક્તિથાય
.....પરમાત્મએ જગતપર માનવદેહને પ્રેરણા કરવા,ભારતમાં જન્મ લઈ પ્રેરી જાય.
-----------------------------------------------------------------
February 1st 2022

પવિત્ર સંગાથમળે

Shiv Avtar: માત્ર વિષ્ણુએ જ નહીં, ભગવાન શિવે પણ લીધાં હતા અવતાર, જાણો મહાદેવના 19 અવતાર વિશેની કથા | News in Gujarati
.            પવિત્ર સંગાથમળે

તાઃ૩૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુએ લીધેલદેહની પવિત્રકૃપા મળે,જે શ્રધ્ધાથીકરેલ ભક્તિથી મેળવાય
જીવનમાં પવિત્રરાહ મળે મળેલદેહને,ના કોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
કુદરતની કૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,પરમાત્માની પાવનપુંજા ઘરમાં કરાય
જીવને મળેલમાનવદેહ એપભુનીકૃપા,જે જીવનેગતજન્મનાકર્મથી મે ળવાય
અદભુતલીલા પ્રભુની માનવદેહપર,એ કળીયુગની ચાદરથી બચાવી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ પવિત્રસંગાથથી સચવાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
જીવને જન્મમરણનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપાએ મળી જાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિ કરાય
જીવનમાં ઘરમાં ધુપદીપ કરીને આરતી કરતા,પ્રભુની પવિત્ર પ્રેરણા થાય
પ્રભુની પવિત્રકૃપામળતા માનવદેહના જીવને,જન્મમરણથી મુક્તિમળીજાય
.....એ પવિત્ર સંગાથ મળે સંગાથીઓનો,જે જીવનમાં પાવનરાહેજ જીવાય.
**************************************************************
January 28th 2022

પરમ શક્તિશાળી

 આ શિવ મંત્રોનો જાપ આપશે ગંભીર રોગોથી પણ રક્ષણ, આજથી જ જાપ કરવાનું શરૂ કરી  દો - GujjuRocks | DailyHunt
.            પરમ શક્તિશાળી         

તાઃ૨૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં પરમકૃપાળૂ સંગે પરમશક્તિશાળી,શ્રી સુર્યનારાયણદેવ કહેવાય
અવનીપર અબજો વર્ષોથી પ્રત્યક્ષકૃપાળુ,માનવદેહને દર્શન કરાવી જાય.
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
દરરોજ જગતમાં સવારે દર્શન આપે,જે જગતમાં સૌને સવાર મળીજાય
જગતમાં સવાર મળતા જીવને મળેલદેહને,કર્મનીરાહ રોજ મળતી જાય
સુર્યદેવની આ પવિત્રકૃપાછે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જાય
સવારમાં સુર્યદેવને વંદન કરીનેજ,ૐ હ્રીંમ સુર્યાય નમઃથી નમન કરાય
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
પરમપવિત્ર સુર્યદેવના જીવનમાં,જીવનસંગીની રાંદલમાતાની પુંજા કરાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદમળે માનવદેહને,વંદન કરી આરતી થાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જેમના દરરોજ ઘેરથીજ દર્શન કરાઇજાય
માનવદેહપર કૃપાકરી પવિત્ર સુર્યદેવે,ભક્તોને ના મંદીરજવાની જરૂરપડે
.... .એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
################################################################

	
January 27th 2022

કુદરતની પવિત્રકૃપા

 આપણું રાષ્ટ્રીય પક્ષી 'મોર': વરસાદના આગમન પૂર્વે તેમનો ટહુકો જ માનવીને કુદરત સાથે જોડી દે છે - Abtak Media
.            કુદરતની પવિત્રકૃપા

તાઃ૨૭/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે પવિત્રરાહે જીવન જીવાય
કુદરતની આ છે પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયને પકડીને ચાલતો જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં મળેલદેહપર,જે ભગવાનની સેવાકરી જાય
પ્રભુની અદબુતકૃપા અવનીપર,જે માનવદેહને પ્રેરવા ભારતમાં જન્મલઈજાય
મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવના દેહની પ્રેરણા કરી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવને જીવનમાં પવિત્રરાહેજ જીવાય
સમયસમજીને ચાલતા મળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં થઈજાય
માનવદેહથી જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,એજ પ્રભુનો પ્રેમ કહેવાય
પરમાત્માનીકૃપા જે મળેલદેહને સુખઆપીજાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
===============================================================
January 24th 2022

સમયની સમજણપડે

ધન આગમન પહેલા જ મળવા લાગે છે આવા સંકેત, જો તમને આ સંકેત મળે તો સમજી લો કે ટૂંક સમયમાં બનવાના છો માલામાલ - Media 50 Times
.           સમયની સમજણપડે    

તાઃ૨૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના દેહના કર્મથી મેળવાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર મેળવાય,જ્યાં જન્મ મળેલદેહને સમજાય
મળે પાવનરાહ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પુંજાથાય
જન્મનો સંબંધ અવનીપર જીવને મળે,પવિત્રરાહએ પ્રભુનીકૃપા કહેવાય
જીવનાદેહને કૃપાકરવા ભારતમાં હિંદુધર્મમાં,પભુ અનેકદેહથી જન્મીજાય   
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
જીવને અનેકદેહથી જન્મમળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારથાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથીંં મેળવાય 
હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય
સમયને સમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
============================================================
January 23rd 2022

પરમાત્માની પાવન કૃપા

 start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.           પરમાત્માની પાવનકૃપા

તાઃ૨૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
પવિત્રપાવનકૃપા મળે જીવનેમળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ધરતીપર મળેલ માનવદેહને મોહમાયાનો સંબંધ,જે દેહના કર્મથી દેખાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
અદભુત પવિત્રલીલા ભગવાનની જગતમાં,જે જીવને દેહમળતા અનુભવાય
જીવને માનવદેહમળે એ કર્મનો સંબંધ,એ ગતજન્મે મળેલદેહથી મેળવાય
અનેકદેહનોસંબંધ એજન્મમળતા દેખાય,જે અવનીપરનુ આગમન કહેવાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,એ દેહના કર્મથી સુખ મેળવાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
પવિત્રરાહે ભક્તિ કરતા માનવદેહને,ભગવાનની કૃપાએ પ્રેરણા મળીજાય
મળેલ જીવનમાં પ્રેમથી આંગળી ચીંધી,જે શ્રધ્ધાભાવનાની ભક્તિપ્રેરીજાય
અવનીપર આગમન થયેલદેહને કર્મનોસંબંધ,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
સમયનીસાથે રહીનેજીવતા,પરમાત્માની પાવનકૃપાએ જીવનેમુક્તિમળીજાય 
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
===============================================================
January 21st 2022

પવિત્રરાહ ભક્તિની

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે... -  Gujarat Page
.            પવિત્રરાહ ભક્તિની

તાઃ૨૧/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
મળેલદેહને નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇ આશાપણ કદી રખાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પવિત્રપ્રેમ પ્રભુનો મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુને ધુપદીપકરીને પુંજાય
માનવદેહથી જીવનમાં સમયની સાથેજ ચાલતા,પાવનરાહેજ જીવન જીવાય
કુદરતની આપવિત્રકૃપા છે,જે હિંદુધર્મને પવિત્રકરવાજ ભારતમાં જન્મીજાય
પવિત્રરાહની સાથે ચાલવાજ સમયને સમજતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પ્રભુનીપવિત્રકૃપાથી જીવને માનવદેહમળે,જેબીજા અનેકદેહથી બચાવીજાય
જગતમાં જીવને આવનજાવન એદેહથીમળે,માનવદેહ એપાવનકૃપાએ મળે
માનવદેહને ગતજન્મે મળેલદેહના કર્મથી,અવનીપર જન્મથી દેહ મેળવાય
કુદરતની આલીલાછે જગતમાં,જે સમયનીસાથે જીવને જન્મમરણ દઈજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
===================================================================
« Previous PageNext Page »