January 20th 2022
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૨૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખઆપી જાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે પ્રભુની,જે સમયે સદમાર્ગેલઈ જાય
પરમાત્માની પાવન કૃપામળે ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
પ્રભુની પ્રેરણામળે જ્યાં તાલીપાડીને,મંજીરાવગાડી ભક્તોથીભજન ગવાય
હિંદુધર્મને પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં અનેકદેહથી જન્મલઇજાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જ્યાં જીવનાદેહને મુક્તિ મળી જાય
પાવનરાહે જીવવા પ્રેરણા મળે જીવને,એ હિંદુધર્મથીજ પ્રેરણા આપીજાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા દેખાય
અનેકદેહ લઈ પ્રભુએ ભારતદેશને,હિંદુધર્મથી પવિત્રકરી પ્રેમ આપી જાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
#################################################################
January 17th 2022
+++
+++
. પવિત્રકૃપાળુ મહાદેવ
તાઃ૧૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મબટ્ટ
પરમકૃપાળુ શક્તિશાળી હિંંન્દુ ધર્મમાં,શ્રી શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનીપુત્રિ પાર્વતીનાએ પતિદેહ.જે ભોલેનાથ મહાદેવ પણકહેવાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
અવનીપર મળેલ માનવદેહના જીવને,પ્રેરણા મળે જેભગવાનની કૃપાથાય
પવિત્ર શક્તિશાળી ત્રીશુલધારી મહાદેવ,ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તથી,ૐ નમઃ શિવાયથી માળાથીજાપકરાય
હિંદુધર્મમાં અનેકદેહથી પરમાત્મા આંગળીચીંધે,જે જીવને મુક્તિમળીજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
સોમવારના દીવસે ભોલેનાથની કૃપા,જ્યાં શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર અમૃતપાણી જટાથી હિમાલયથીભારતમાં વહાવી જેને ગંગાકહેવાય
હિંદુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા શ્રીગણેશ,જે માતાપાર્વના સંતાન થયા
ભોલેનાથની કૃપાએ સંતાન,શ્રીગણેશ શ્રીકાર્તિકેય દીકરી અશોકસુંદરી થાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય
પવિત્ર ભગવાનનો પરિવાર હિંદુધર્મમાં,જેમને ધુપદીપકરી પુંજાથી વંદન થાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં કર્મનો સાથ મળી જાય
દેહને પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રસંતાન ગણપતિની ભક્તિકરતા,માનવદેહના એ ભાગ્યવિધાતા થઈજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
January 15th 2022
. મળે કૃપા પ્રભુની
તાઃ૧૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયસાથે લઈજાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મથી દેહ મળે ભુમીપર,જે ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે જીવનનીરાહને સમજાય
અનેકદેહથી જીવને આગમન મળે,પણ માનવદેહ એકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મ મળતા પરિવાર મળે,સંગે દેહને ઉંમર પણ મળી જાય
કુદરતની આલીલા કહેવાય જગતમાં,નાકોઇથી એનાથી દુર રહેવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને પ્રભુનીભક્તિ આપી જાય
ઘરમાં ધુપદીપ કરી પ્રભુને વંદન કરતા,દેહપર પાવનક્રૂપા થઈ જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
===========================================================
January 14th 2022
**
**
.જ્યોત મળેલદેહની
તાઃ૧૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે કૃપા ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
પરમાત્માને ધુપદીપ કરીને વંદન કરતાજ,જીવનમાં સુખ મળી જાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલાજ કહેવાય,જે જીવનમાં પ્રેરણા કરી જાય
માનવદેહ મળે જીવને એજ પ્રભુની કૃપા,નાકોઇ અપેક્ષાએ જીવાય
જીવનમાં સમયની સાથેજ ચાલવા,મળેલદેહથી જીવનમાં કર્મ કરાય
આશા અપેક્ષાને દુર રાખવા જીવનમાં,પ્રભુને ધુપદીપકરી વંદનથાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
જગતમાં મળેલદેહને આંગળીચીંધવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા જીવનનીજ્યોત પ્રગટાવી જાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,એમાનવદેહને પવિત્રરાહ આપી જાય
જીવનમાં લાગણીમોહને દુર રાખીનેજીવતા,અંતે જીવને મુક્તિમળીજાય
....મળેલ માનવદેહની જ્યોતપ્રગટે,જે મળેલદેહને ભક્તિનીરાહ આપી જાય.
=============================================================
January 10th 2022
. મળેલદેહની જ્યોત
તાઃ૧૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે માનવદેહને પરમાત્માની,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જગતપર પરમાત્માની સમયે કૃપામળે,એ મળેલ માનવદેહને સમયે સમજાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
અદભુતલીલા અવનીપર ભગવાનની છે,જે જીવને માનવદેહ મળતાજ સમજાય
જીવને જગતપર પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યનો,સમયે દેહ મળતો જાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે મળેલદેહને કર્મનો સાથઆપી જાય
જીવને મળેલદેહથી શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરતા,પ્રભુની કૃપા મળી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
ભક્તિમાં પરમશક્તિ છે જે પ્રભુનીકૃપા,એ માનવદેહને પવિત્રરાહેજ લઈ જાય
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજા કરવા,ધુપદીપ કરીને ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મેળવવા નાકોઇ અપેક્ષા રખાય,ઘરના મંદીરમાં વંદન કરાય
એજ ભગવાનની કૃપા કહેવાય,કે જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મલઈ જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
પ્રભુએ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેભક્તોપર પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં ભક્તિની પવિત્ર જ્યોત પ્રગટે,જે પવિત્રપ્રસંગ ઉજવીને પ્રભુને પુંજાય
સમયે પવિત્ર કૃપાળુ માતાના તહેવાર ઉજવે,અને નવરાત્રીમાં ગરબા રમી જાય
એજ ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે ભગવાન ભારતદેશથીજ કરી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
#################################################################
January 9th 2022
. .ભક્તિનો પવિત્રભંડાર
તાઃ૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
જીવનુ આગમન અવનીપરદેહથી જન્મી,માનવદેહને જીવનમાંકર્મ આપી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
કુદરતની પવિત્રકૃપાએ જીવને માનવદેહથીમળે,જે પ્રાણીપશુજાનવરથીબચાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને સમયની સાથેજ લઈ જાય
કર્મએ સમયની કેડી છે જે દેહને અડીજાય,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
મળેલદેહને પાવનરાહે જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
જીવનમાં ભક્તિ કરવા હિંદુધર્મમાં દેવને વંદન કરી,દેવીઓને ધુપદીપથી પુંજાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે માનવદેહને ભક્તિનો પવિત્રભંડાર આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ દેવદેવીઓના સ્વરૂપની,ધુપદીપથી પુંજા કરાય
જીવને અવનીપરના આગમનથી મુક્તિમેળવવા,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય
.....અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
January 9th 2022
. .પવિત્રકૃપાળુ માતા
તાઃ૯/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાએ પ્રેમ મળે માતાનો હિંદુધર્મમાં,જે મળેલદેહને સુખ આપી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,એ શ્રધ્ધારાખીને ભક્તિકરતા મળી જાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે મને પવિત્રપ્રેમની રાહ આપીજાય
સમયની સાથે માતાનીકૃપા રહે,જ્યાં ૐ હ્રીંદુર્ગેદુર્ગેરક્ષ્મી સ્વાહાથી પુંજાકરાય
અદભુત કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મારા મળેલદેહપર કૃપાએ અનુભવાય
જીવનમાં નાકોઇ માગણી કે લાગણી અડે,એજ માતાની પવિત્રકૃપા કહેવાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
ભારતદેશમાં અનેક દેવઅનેદેવીઓથી જન્મી,જગતમાં એ પવિત્રદેશ કરી જાય
દુર્ગામાતા એ પવિત્રમાતા હિંદુધર્મમાં,એ મહીષાસુરનાદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને પરિવારસહિત ઘરમાં માતાનીપુંજા થાય,એ માતાનોપ્રેમ કહેવાય
પરમશક્તિશાળી માતાછે હિંદુધર્મમાં,જે મળેલ માનવદેહપરસમયે કૃપાકરીજાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
#####################################################################
January 8th 2022
. .અખંડ કૃપાળુ
તાઃ૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને જીવવા,પ્રભુની કૃપા મેળવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતમાં પ્રગટી,જ્યાં ભગવાન જન્મ લઈજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહથી મળી જાય
જીવનમાં અનેકરાહે દેહથીકર્મથાય,જીવને કર્મથી બચવા ભક્તિ કરાય
પરમાત્માની કૃપા જે અનેકદેહથી જન્મી.ભારતની ભુમીને પવિત્ર કરી
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરી,માળાથી પ્રભુનેવંદન કરાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં ભગવાને જન્મ લઈ,જીવપર અખંડ કૃપા કરી જાય
પરમકૃપાળુ અને પરમશક્તિશાળી છે,જે જીવને સાચી રાહ આપીજાય
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મેળવાય
દેહને અખંડકૃપા મળતા,જીવને અવનીપરના જન્મમરણથી બચાવીજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
**************************************************************
January 7th 2022

. .સાચોજ પ્રેમ
તાઃ૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પ્રભુનો માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને વંદન કરાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ અવનીપર,જે દેહને સમયસાથે લઈ જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પેમીઓનેજ પ્રેમ આપી જાય
જીવને પરમાત્માની ક્રુપાએ માનવદેહમળે,એજ પ્રેભુના પ્રેમથી મેળવાય
લાગણી મોહને દુર રાખીને ભગવાનની,ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પવિત્રસાચોપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે જીવનમાં અનુભવઆપીજાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
ભોલે ભંડારી શંકર ભગવાન છે હિંદુધર્મમાં,જે ૐ નમઃશિવાયથીય પુંજાય
માતા પાર્વતીના એપતિદેવ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતા કહેવાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે પવિત્રદેશ પણ થઈજાય
પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને ભગવાનનો,એ જીવનમાં અનુભવ આપી જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
############################################################
January 6th 2022
++
++
. .રામશ્યામની માળા
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી લઈજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
મળેલદેહને કર્મનો સંબંધ મળતો જાય,એ પ્રભુની પાવનકૃપાએ મળતોજાય
અનેકદેહ પ્રભુએ લીધા ધરતીપર,શ્રધ્ધાથી ઘરમાં રામશ્યામની માળાકરાય
માનવદેહના જીવનમાં ભગવાનની કૃપામળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
માળાથી પરમાત્માની પુંજા કરતા,મનમગજ અનેહાથ પવિત્ર ભક્તિમાંજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ સમયપ્રમાણે દેહને પ્રેરણા આપી જાય
અવનીપરના આગમને પ્રભુનીકૃપાએ દેહને,દીવસમાં સવાર સાંજ મળી જાય
સમયને પારખીને જીવન જીવતા,શ્રધ્ધા અને સબુરીથી સાંઇબાબાનેય પુંજાય
અનેકદેહના સ્વરૂપને ઘરમાં ધુપદીપ કરી,પ્રાર્થના કરીને દીવોકરી વંદનથાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
*****************************************************************