January 8th 2022

અખંડ કૃપાળુ

 મોક્ષદા એકાદશી કરવાથી વૈકુંઠ સુખ મળે છે ! | Doing Mokshada Ekadashi brings Vaikuntha happiness | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.           .અખંડ કૃપાળુ

તાઃ૮/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને જીવવા,પ્રભુની કૃપા મેળવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતમાં પ્રગટી,જ્યાં ભગવાન જન્મ લઈજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ ગતજન્મના દેહથી મળી જાય
જીવનમાં અનેકરાહે દેહથીકર્મથાય,જીવને કર્મથી બચવા ભક્તિ કરાય
પરમાત્માની કૃપા જે અનેકદેહથી જન્મી.ભારતની ભુમીને પવિત્ર કરી
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરી,માળાથી પ્રભુનેવંદન કરાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
જગતમાં હિંદુધર્મમાં ભગવાને જન્મ લઈ,જીવપર અખંડ કૃપા કરી જાય
પરમકૃપાળુ અને પરમશક્તિશાળી છે,જે જીવને સાચી રાહ આપીજાય 
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મેળવાય
દેહને અખંડકૃપા મળતા,જીવને અવનીપરના જન્મમરણથી બચાવીજાય
.....એ પવિત્ર અખંડકૃપા પરમાત્માની,જે મળેલમાનવદેહને સુખ આપી જાય.
**************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment