January 6th 2022

રામશ્યામની માળા

++++
.            .રામશ્યામની માળા 

તાઃ૬/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી લઈજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
મળેલદેહને કર્મનો સંબંધ મળતો જાય,એ પ્રભુની પાવનકૃપાએ મળતોજાય
અનેકદેહ પ્રભુએ લીધા ધરતીપર,શ્રધ્ધાથી ઘરમાં રામશ્યામની માળાકરાય
માનવદેહના જીવનમાં ભગવાનની કૃપામળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
માળાથી પરમાત્માની પુંજા કરતા,મનમગજ અનેહાથ પવિત્ર ભક્તિમાંજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ સમયપ્રમાણે દેહને પ્રેરણા આપી જાય
અવનીપરના આગમને પ્રભુનીકૃપાએ દેહને,દીવસમાં સવાર સાંજ મળી જાય
સમયને પારખીને જીવન જીવતા,શ્રધ્ધા અને સબુરીથી સાંઇબાબાનેય પુંજાય
અનેકદેહના સ્વરૂપને ઘરમાં ધુપદીપ કરી,પ્રાર્થના કરીને દીવોકરી વંદનથાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
*****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment