January 10th 2022
. મળેલદેહની જ્યોત
તાઃ૧૦/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા મળે માનવદેહને પરમાત્માની,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જગતપર પરમાત્માની સમયે કૃપામળે,એ મળેલ માનવદેહને સમયે સમજાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
અદભુતલીલા અવનીપર ભગવાનની છે,જે જીવને માનવદેહ મળતાજ સમજાય
જીવને જગતપર પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યનો,સમયે દેહ મળતો જાય
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે મળેલદેહને કર્મનો સાથઆપી જાય
જીવને મળેલદેહથી શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરતા,પ્રભુની કૃપા મળી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
ભક્તિમાં પરમશક્તિ છે જે પ્રભુનીકૃપા,એ માનવદેહને પવિત્રરાહેજ લઈ જાય
જીવનમાં શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની પુંજા કરવા,ધુપદીપ કરીને ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મેળવવા નાકોઇ અપેક્ષા રખાય,ઘરના મંદીરમાં વંદન કરાય
એજ ભગવાનની કૃપા કહેવાય,કે જે ભારતદેશમાં દેવદેવીઓથી જન્મલઈ જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
પ્રભુએ ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જેભક્તોપર પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં ભક્તિની પવિત્ર જ્યોત પ્રગટે,જે પવિત્રપ્રસંગ ઉજવીને પ્રભુને પુંજાય
સમયે પવિત્ર કૃપાળુ માતાના તહેવાર ઉજવે,અને નવરાત્રીમાં ગરબા રમી જાય
એજ ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે ભગવાન ભારતદેશથીજ કરી જાય
.....અવનીપર જીવને સંબંધ અનેક દેહથી,જે દેહ મળતાજ જીવને સમયે સમજાય.
#################################################################
No comments yet.