January 15th 2022
. મળે કૃપા પ્રભુની
તાઃ૧૫/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ,જે દેહને સમયસાથે લઈજાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મથી દેહ મળે ભુમીપર,જે ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે જીવનનીરાહને સમજાય
અનેકદેહથી જીવને આગમન મળે,પણ માનવદેહ એકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
જીવને જન્મ મળતા પરિવાર મળે,સંગે દેહને ઉંમર પણ મળી જાય
કુદરતની આલીલા કહેવાય જગતમાં,નાકોઇથી એનાથી દુર રહેવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને પ્રભુનીભક્તિ આપી જાય
ઘરમાં ધુપદીપ કરી પ્રભુને વંદન કરતા,દેહપર પાવનક્રૂપા થઈ જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય.
===========================================================
No comments yet.