February 5th 2024

નામોહમાયાની માગણી

 @@@@@@
.           નામોહમાયાની માગણી

તાઃ૫/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
પવિત્રક્રુપા પરમાત્માની જીવપર,સમયે અવનીપર માનવદેહ આપી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનીકેડીએ કૃપા મળીજાય 
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં મળેલદેહથી પ્રભુનીપુંજા કરાય
પવિત્રપ્રેરણામળે જગતમાં ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી માનવદેહમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી,જે મળેલદેહને મોહમાયાથી બચાવીજાય
જીવનાદેહને ભગવાનનીક્રૂપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીઆરતીકરાય
ભગવાને જન્મથી પવિત્રદેહ લઈ,ભારતદેશને પવિત્રદેશ હિંદુધર્મથીજ કર્યો
પવિત્રધર્મમાં દુનીયામાં હિંદુધર્મના,મંદીરકર્યા ભક્તોએ એપ્રભુકૃપા કહેવાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
################################################################

	
February 3rd 2024

પ્રેમમળે ભગવાનનો

*****ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, પતિ-પત્નીનો વધશે પ્રેમ | do this remedy to please lord shri rama the love of husband and wife will increase*****

.           પ્રેમમળે ભગવાનનો

તાઃ૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,સમયે અવનીપર માનવદેહમળે
અદભુતકૃપા ભગવાનની જીવપર કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહ મળે
જન્મથી જીવને મળેલ માનવદેહને,સમયે કર્મનીકેડી જીવનમાં મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે અનેક પવિત્રકર્મથી જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પ્રભુકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયની સાથે સમજીનેજીવાય
જગતમાં મળેલદેહને નાઉંમરથી કોઇથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણથી જીવાય,અંતે દેહને મુક્તિ મળીજાય
માનવદેહને પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રભારતદેશથી મેળવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પરમાત્મા સમયે ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ માનવદેહને પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મનામંદીર ભારતદેશથી પ્રેરણામળી,જે દેહને સુખઆપીજાય
શ્રધ્ધાથી માનવદેહને ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
ભગવાનનીપવિત્રકૃપાએ માનવદેહને ભક્તિએ,જીવને સમયે મુક્તિમળીજાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
================================================================
February 2nd 2024

પવિત્ર શ્રધ્ધાનીરાહ

****** 
            પવિત્ર શ્રધ્ધાનીરાહ

તાઃ૨/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે જીવને જન્મથીજ માનવદેહ મળે 
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરણા મળીજાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
અવનીપર સમયે જીવને જન્મથી દેહ મળે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી અવનીપર,જન્મમરણથી આગમનવિદાય મળે
માનવદેહ પ્રભુનીકૃપાએ મળે,જે પાણીપશુજાનવરપક્ષીથી જીવને બચાવીજાય
જગતમાં કોઇથી સમયની કેડીથી દુરરહી જીવાય,એ પ્રભુની પ્રેરણા કહેવાય
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય 
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા,પ્રભુકૃપાએ સુખ મળીજાય
જીવને જન્મથીદેહ મળે સમયે ઉંમરમળે,જે બાળપણજુવાનીઘેડપણમળીજાય
મળેલદેહથી થયેલકર્મથી જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાયમળે
....મળેલદેહનેં શ્રધ્ધાથી જીવન જીવતા,ઘરમાં પરમાત્માની પવિત્રરાહે પુંજા કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
February 1st 2024

પ્રભુકૃપાએ પ્રેરણા

*****રામચિરતમાનસ*****
.           પ્રભુકૃપાએ પ્રેરણા 

તાઃ૧/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અદભુતકૃપા જગતમાં પરમાત્માની મળે,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી મળી જાય
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણાજ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
ભગવાનની અદભુતકૃપા હિંદુધર્મથી,જેમાં પવિત્રસંતથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પરમાત્માની પવિત્રકૃપાથી માનવદેહને પ્રેરણામળૅ,નાસમયે જીવનમાં અપેક્ષા રખાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
પરમાત્માની પ્રેરણાએ ભક્તોની શ્રધ્ધાથી,દુનીયામાં હિંદુધર્મનામંદીર ભક્તોથીબંધાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ પવિત્રસંતો જન્મીજાય,જે ભક્તિની પવિત્રરાહે પ્રેરીજાય
ભારતમાં માનવદેહને ભગવાનનીકૃપાએ,ભક્તિની પ્રેરણા કરવા ભગવાનનામંદીરથાય
જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગે ભક્તોને પ્રેરણામળે,જે સમયે શ્રધ્ધાથી પ્રભુને વંદનકરાય
જીવપર પ્રભુની કૃપા થાય જે મળેલદેહની ભક્તિથી,જન્મમરણથી મુક્તિ મળી જાય
....સમયે જીવને અવનીપર પ્રભુકૃપાએ,જન્મથી માનવદેહ મળે જે પવિત્રકર્મ કરાવી જાય.
######################################################################
January 31st 2024

प्रेम मीले समयसे

*********

             प्रेम मीले समयसे.

ताः३१/१/२०२४                 प्रदीप ब्रह्मभट्ट   
  
अदभुतलीला परमात्मानी अवनीपर कहेवाय,मानवदेहको जीवनमे कर्मस्पर्शी जाय
पवित्र निखालसप्रेम क्रुपामळे भगवानकी,जो मीलेहुए मानवदेहको समयसेसमजाय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
जीवको जन्मसे मानवदेहमीले ये पभुक्रुपा हो जाय,जो निराधारदेहसे बचावी जाय
परमात्मानी पवित्रक्रुपा मीले पवित्रभारतदेशसे,जहां प्रभु पवित्रदेहसे जन्म लईजाय
जीवको समये भगवानकी क्रुपा मीले,जो मीलेहुए मानवदेहको घरमें पुंजन कराय
श्रध्धासे जीवनमे भक्तिकरनेसे पवित्रप्रेरणामळे,ज्यां धुपदीपकरके प्रभुकोवंदनकराय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
मानवदेह ये प्रभुकी क्रुपामीले जीवको,जे जीवको समये प्रभुक्रुपासे मुक्ति मीलजाय
अदभुतक्रुपा अवनीपर प्रभुकी भारतदेशसे,ये मळेलदेहको श्रध्धासे हिंदुधर्मसेप्रेरीजाय
जन्मसे मीले मानवदेहको प्रभुक्रुपाए प्रेरणामळे,जीवनमां नाकोईआशाअपेक्षाअडीजाय
भगवानकी पवित्रक्रुपा मानवदेहको मीले,जहां श्रध्धाथी हिन्दुमंदीर जगतमे कीयाजय
....पवितकर्मकी राह मले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
################################################################
January 31st 2024

પવિત્રરાહપ્રેમની

   ##########
.              પવિત્રરાહપ્રેમની

તાઃ૩૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રઅદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવાડી જાય
જીવને જ્ન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
જગતમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય
મળેલ માનવદેહનાજીવને પ્રભુનીકૃપા,સમયેદેહને શ્રધ્ધાથીભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મ લીધા,જે દેશનેપવિત્ર કરી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કહેવાય,ના કોઇથીય દુર રહી જીવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
પવિત્ર અદભુતપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય 
ભારતદેશમાં પવિત્રદેહથીજન્મલઈ,ભગવાનહિંદુધર્મથી માનવદેહનેપુંજાકરાવીજાય
મળેલમાનવદેહને સમયસાથે ચાલવા પ્રેરણા કરી,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પરમાત્માની પ્રેરણાએ માનવદેહને જીવનમાં રાહમળે,નાઆશાઅપેક્ષાઅડીજાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 30th 2024

મળેલદેહના કર્મ

 
.              મળેલદેહના કર્મ

તાઃ૩૦/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને સમયે જન્મથીદેહમળે,નાકોઇ જીવથી જગતમાં મુક્તરહેવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
જીવનેપ્રભુની પવિત્રકૃપાએજન્મમરણ મળીજાય,જે ગતજન્મનાકર્મથી મેળવાય
અદભુતકૃપા ભગવાનની જગતમાંકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,સમયે જીવને નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણથી કર્મનીરાહમળે,જેઆગમનવિદાયથી અનુભવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
ભગવાને ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલીધા,જે જીવનામાનવદેહને પ્રેરીજાય 
જીવનેસમયે જન્મથીમાનવદેહમળે,એગતજન્મના કર્મથી આગમન આપી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,ના જીવનમાં કર્મઅડીજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,એ હિંદુધર્મનાભક્તો જગતમાંપુંજાકરે
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય.
##############################################################
January 30th 2024

સમયની સાંકળનીકૃપા સમયનો સાથ

        *****Tara shabdono saath - An online Gujarati story written by Meena shah | Pratilipi.com*****
.            સમયની સાંકળનીકૃપા

તાઃ૩૦/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ સમયની સાંકળથી એહ આપીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જીવને અવનીપર સમયનોસાથ મળે,એપ્રભુનીકૃપા જેનિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડીમળે,જે પ્રભુનીકૃપા સમયસાથે ચલાવીજાય
અદભુતલીલા જીવને જન્મથીમળેલદેહને સમજાય,જે જીવનમાં કર્મનોસાથેલઈજાય
પરમાત્માનીકૃપા માનવદેહને ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જન્મથી મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપાકહેવાય,જે સમય સાથે ચલાવીજાય
ગતજન્મના જીવનામાનવદેહના થયેલકર્મથી,જીવને જન્મમરણનો સંબંધમળીજાય
અવનીપર મળેલ માનવદેહને,સમયનીસાંકળ જીવનાદેહને સમય સાથે લઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનાદેહને સમયે,બાળપણ જુવાની અને ઘેડપણ દેહનેઅડીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
#################################################################

January 29th 2024

શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ

*****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
.             શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ 

તાઃ૨૯/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માની પવિત્રપ્રેરણાએ મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી સંગાથમળે,જે જીવને ભક્તિની પ્રેરણાથાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળે,સમયે માનવદેહ મળી જાય
પવિત્રપરમાત્માની કૃપા પવિત્ર ભારતદેશથીજ મળે,જે હિંદુધર્મથી પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે પરમાત્માની કૃપાએ સુખઆપી જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
પરમાત્માની પ્રવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરાય
સમયની સાથે ભક્તિકરતા સમયે હિંદુ મંદીરમાં,પરમાત્માની આરતી કરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,અંતે જીવનેમુક્તિ મળીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
****************************************************************
January 28th 2024

પ્રભુની પવિત્રપ્રેરણા

*****Donation of lamp and malpua in this month brings Akshaya Punya, worship of Lord Vishnu and fasting increases prosperity. | અધિક મહિનાની પરંપરાઓ: આ મહિનામાં દીવો અને માલપુઆનું દાન કરવાથી અક્ષય ...*****
.             પ્રભુની પવિત્રપ્રેરણા  

તાઃ૨૮/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને જન્મથી મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
મળેલદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ પ્રભુની પ્રેરણાએ કર્મથીઅનુભવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ જીવની ગતજન્મનીકેડીકહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના દેહને,જે નિરાધારદેહથી દુર રાખી જાય 
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતીજાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
જગતમાં મળેલદેહથી નાસમય કદીપકડાય,શ્રધ્ધાથી પ્રભુનીભક્તિથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્ર હિંદુધર્મથી,અનેક પવિત્રદેહપરકૃપાકરીજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી સમયેજન્મલઈજાય
જીવનાદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં ઘરમાંધુપદીપ પ્રગટાવીપ્રભુની આરતીકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

« Previous PageNext Page »