March 30th 2023
. આગમનમળે જન્મથી
તાઃ૩૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી આગમન આપી જાય
જગતમાં ના કોઇદેહની તાકાત જીવનમાં,ઍ સમયથી દુર રહીને જીવન જીવી જાય
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
અવનીપર સમયે જીવને માબાપની કૃપાએ,સંતાનથી પરિવારમાં આગમન થઈ જાય
જીવનમાં મળેલદેહને પવિત્રરાહમળે જન્મથી,જે પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવાય
ભારતની ધરતીને પવિત્રધરતી કરી ભગવાને,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જે જગતમાં પવિત્રદેહનુ આગમનદેખાય
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
જગતમાં મળેલદેહપર પભુનીકૃપા કહેવાય,જે દેહને જીવનમાં હિંદુધર્મથી જીવાડી જાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પ્રભુ ભારતદેશમાં જન્મથીઆવીજાય
પરમાત્માનાદેહની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરવા,ધુપદીપ પ્રગટાવીને આરતીકરીવંદનકરાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જે સમયે માનવદેહના જીવને મુક્તિ આપીજાય
....અદભુતક્રુપા જગતમા પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
######################################################################
March 29th 2023
. ભગવાનની પ્રેરણા
તાઃ૨૯/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે પ્રભુકૃપા મળતીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રપ્રેરણાએ માબાપનોપ્રેમ મળે,સંતાનનુજન્મથી આગમનથાય
અવનીપર જીવને જન્મથી દેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં પરિવારનો સંબંધમળે,જે સમયે કુળ વધારી જાય
આઅદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ માનવદેહને સુખઆપીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેક પવિત્ર દેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં માનવદેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની પુંજા કરીને,પ્રભાતે દર્શનકરીનેજ વંદન કરાય
મળે કૃપા પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરતાજીવને મુક્તિમળીજાય
....એ ભગવાનની પવિત્રપ્રેરણા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 29th 2023
. સમયની પ્રેરણા
તાઃ૨૯/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પવિત્રપ્રેરણાએ સમયનીસાથે ચલાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષારહે,કે નામોહમાયા જીવનમાં અડીજાય એકૃપાકહેવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
અવનીપર જીવનેસમયે જન્મથી આગમન મળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને ગતજન્મના દેહથી થયેલકર્મથી,સમયે જીવને જન્મથી દેહમળી જાય
જન્મ મળતા જીવને ઉંમર અડીજાય,જે સમયની સાંકળથી દેહનેકર્મનીકેડી મળીજાય
જીવને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાની કૃપાથી જીવન જીવાય
....જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
માબાપના પવિત્રપ્રેમની કૃપાએ જીવને જન્મ મળતા,સંતાનને પવિત્રરાહે જીવાડી જાય
અદભુતલીલા અવનીપર ભગવાનનીકહેવાય,જે મળેલમાનવદેહને જીવનનીરાહઆપીજાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રરાહ મળે,એ સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી કરાય
...જીવપર પરમાત્માની પવિત્રકૃપા થતા,સમયે જીવનુ માનવદેહથી અવનીપર આગમન થાય.
########################################################################
March 28th 2023
. પ્રભુકૃપાએ મળે
તાઃ૨૮/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનેસમયે માનવદેહ મળે અવનીપર,ના કોઇજ પ્રેરણા જીવનમાં મેળવાય
જગતમાં પરમાત્માની અદભુતકૃપાછે,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે સમયે,એ મળેલમાનવદેહને કર્મકરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવનાદેહને ભક્તિમાર્ગેલઈજાય
માનવદેહને પ્રભુની પ્રેરણામળે ભારતદેશથી,જ્યા પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
મળેલ જન્મના દેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંસમયે ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપકરી પુંજાકરી જાય
જગતમાં પ્રત્યક્ષ સુર્યદેવછે જેમનાઆગમનવિદાયથી,માનવદેહનેસવારસાંજમળે
પરમાત્માએ પવિત્રદેહથી હિંદુધર્મથી,ભારતદેશમાં પવિત્ર ભક્તિની પ્રેરણાથાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
###################################################################
March 28th 2023
. પવિત્ર શ્રધ્ધાભક્તિ
તાઃ૨૮/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મમરણથી દેહ મળે અવનીપર,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલમાનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમનદેહથી મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમનીકૃપાએ જીવને મુક્તિમળીજાય
માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે સમયે ભગવાનની સેવા કરી જાય
જીવનેસમયે અવનીપર નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવના માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિકરાય,જ્યાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,ના કોઇ આશા અપેક્ષાએ ભક્તિ કરાય
માનવજીવનમાં સમયનીસાથે ચાલવા પવિત્રકર્મકરાય,જે જીવનમાંસુખાઅપીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
******************************************************************
March 28th 2023
. સંગાથ સમયનો મળે
તાઃ૨૮/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરમાત્માની પાવનકૃપાએ મળતો જાય
નાકોઈ આશા કે અપેક્ષા દેહને સ્પર્શી જાય,એજ અદભુતલીલા ભગવાનની કહેવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહનેજ પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ જન્મથી,માનવદેહ એજ પ્રભુની પાવનકૃપાકહેવાય
મળેલમાનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય
અવનીપર મળેલદેહના જીવનુ ગતજન્મના દેહનાકર્મથીજ,જન્મથી આગમન થઈ જાય
જગતમાં સમયને નાકદી કોઇથી પકડાય,ભગવાનની કૃપાએ સમયનો સંગાથમળીજાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંગાથ મળે,જે જીવનુ સમયે દેહથી આગમન થઈજાય
અદભુતલીલા જગતમાં પ્રભુની કહેવાય,સમયે નિરાધારદેહ મળે નાકર્મનીકેડી અડી જાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરધારદેહ કહેવાય નાસમયનેપકડાય
માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય જે મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવન જીવાય
....જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુનીકૃપા,માનવદેહને પવિત્રરાહેજ પ્રેરણા કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 27th 2023
***
***
કૃપામળે પ્રેમથી
તાઃ૨૭/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમની માતાસરસ્વતીની પવિત્રરાહે પ્રેરણામળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય,નિખાલસરાહે જીવન જીવતા પવિત્રપ્રેમમળીજાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે ભારતદેશથી માનવદેહને,એ દેહનેજીવનમાં અનુભવથાય
જીવનેજગતમાં અનેકદેહનોસંબંધ જન્મથી,પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળીજાય
અવનીપર જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુ જાનવર અને પક્ષીથીદેહમેળવાય
નાજીવનમાં કોઇનો સાથમળે કેનાઉંમરને પકડાય,એ અદભુતલીલા જગતમાંકહેવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
પવિત્રકૃપા માતા સરસ્વતીની અવનીપર,જે મળેલમાનવદેહની કલમથી રચના થાય
જગતમાં કલાની પવિત્રદેવી કહેવાય,જે માનવદેહને સમયે કલાનો સાથ મળી જાય
જગતમાં સમયને નાપકડાય કોઇમાનવદેહથી,માતાની પવિત્રકૃપાએ પ્રેરણામળીજાય
માતાની કલમની પવિત્રકૃપા સમયે મળતીજાય,જે રચનાઓની પ્રેરણાથી અનુભવાય
....એ અદભુત કૃપા પરમાત્માના દેહની જીવનમાં,જે અનેક રચનાઓની પ્રેરણા કરી જાય.
########################################################################
March 26th 2023
###
###
. શ્રધ્ધાની પાવનકૃપા
તાઃ૨૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માની પાવનકૃપા હિંદુધર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પવિત્રધર્મમાં દેવઅનેદેવીઓની પુંજાકરાય,જે જીવનમાં સુખઆપીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણામળે,જે જીવનુ ભારતદેશમાં જન્મથી આગમનથાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પ્રભુ,અનેક પવિત્રદેહથી જન્મલઈ પધારી જાય
માનવદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
પવિત્રહિંદુધર્મમાં પ્રભુએલીધેલાદેહની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જીવનમાંદેહથી સમયસાથે જીવનજીવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહનાકર્મથી જીવને જન્મમળે
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
મળેલમાનવદેહથીઘરમાં પ્રભુનીભક્તિકરતા,અંતે જીવને જ્ન્મમરણથી મુક્તિમળીજાય
....પ્રભુની પાવનકૃપાએ જીવનમાં નામોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવાડી જાય.
######################################################################
March 26th 2023
***
***
. પ્રભુકૃપાએ સમય
તાઃ૨૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાય અડે માનવદેહને,જે પવિત્રરાહે જીવાડી જાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
જીવને સમયે અવનીપર જન્મથી આગમન મળે,નાકોઇ જીવથી કદી દુરરહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે અનેકનિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જીવને મળેલદેહને પ્રભુનીકૃપાએ ઉંમરનો સંગાથ મળે,જે સમય સમજીને ચલાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
કુદરતનીકેડીને નાપકડાય માનવદેહથી જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય
અવનીપર મળેલદેહથી નાકદી સમયને પકડાય,શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવાય
ભગવાનેજગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં સમયે,ભગવાન માનવદેહથી કૃપા કરીજાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 24th 2023
&&&&
&&&&
. અદભુત કૃપામળી
તાઃ૨૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર માનવદેહથી આગમનમળે,જે સમયે મળેલદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધમળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવથાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપાકહેવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરસંગે પક્ષીથીમળે,નાકોઇકર્મ જીવનમાંકરાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,હિંદુધર્મથી ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે ધુપદીપ કરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં દેવદેવીઓને વંદનકરીઆરતી ઉતારાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
####################################################################