March 28th 2023
. પવિત્ર શ્રધ્ધાભક્તિ
તાઃ૨૮/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મમરણથી દેહ મળે અવનીપર,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલમાનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમનદેહથી મળે,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમનીકૃપાએ જીવને મુક્તિમળીજાય
માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે સમયે ભગવાનની સેવા કરી જાય
જીવનેસમયે અવનીપર નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી જન્મીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
જીવના માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિકરાય,જ્યાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,ના કોઇ આશા અપેક્ષાએ ભક્તિ કરાય
માનવજીવનમાં સમયનીસાથે ચાલવા પવિત્રકર્મકરાય,જે જીવનમાંસુખાઅપીજાય
....ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે સમયે પ્રભુની પુંજા કરીને વંદન કરાય.
******************************************************************
No comments yet.