March 28th 2023

પ્રભુકૃપાએ મળે

શક્તિ પર્વે' મા- આદ્યશક્તિના ખોળામાં બેસી,'સત્વશીલ' જીવન માટે કટિબદ્ધ થઈએ | Lalubhai R Pandya Dharmlok 19 September 2019
.             પ્રભુકૃપાએ મળે

તાઃ૨૮/૩/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેસમયે માનવદેહ મળે અવનીપર,ના કોઇજ પ્રેરણા જીવનમાં મેળવાય
જગતમાં પરમાત્માની અદભુતકૃપાછે,જે જીવને જગતમાં સમયસાથે લઈજાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે સમયે,એ મળેલમાનવદેહને કર્મકરાવી જાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવનાદેહને ભક્તિમાર્ગેલઈજાય
માનવદેહને પ્રભુની પ્રેરણામળે ભારતદેશથી,જ્યા પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
મળેલ જન્મના દેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંસમયે ભગવાન પવિત્રદેહથી જન્મીજાય 
માનવદેહને ભગવાનનીકૃપાએ પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપકરી પુંજાકરી જાય
જગતમાં પ્રત્યક્ષ સુર્યદેવછે જેમનાઆગમનવિદાયથી,માનવદેહનેસવારસાંજમળે
પરમાત્માએ પવિત્રદેહથી હિંદુધર્મથી,ભારતદેશમાં પવિત્ર ભક્તિની પ્રેરણાથાય
...અનેકદેહથી અવનીપર જીવને જન્મમળે,જે કર્મનીકેડીએ મળેલદેહને જીવાડી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment