March 28th 2022
. ભોલેનાથ ભગવાન
તાઃ૨૮/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રધરતી ભારતની કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પરમકૃપાળુ શકરભગવાન જન્મ્યા,એમને માતાપાર્વતીના પતિદેવથીય પુંજાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
અજબકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગાનદીને વહાવી જાય
જેમને સોમવારે શિવલીંગપર દુધ અર્ચનાકરી,ૐ નમઃશિવાયથી પુંજન કરાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીહતી,જે સમયે શંકરભગવાનની પત્નિથઈ જાય
પવિત્ર સંતાન થયા જે શ્રીગણેશ,કાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરીથીઓળખાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી ભારતદેશથી,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને મળેલમાનવદેહ,એ જીવના ગતજન્મના કર્મથીજ દેહમળી જાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથીપ્રભુનીપુંજાકરતા,ભગવાનની કૃપાનો અનુભવથાય
શંકરભગવાનને બમબમભોલે મહાદેવ,સંગે શીવભગવાનઅનેપાર્વતીપતિથીપુંજાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં ધુપદીપકરી શિવલીંગ પર અર્ચનાકરાય
શ્રધ્ધાભાવનાથી ઘરમાં શંકરભગવાનની પૂંજાકરતા,જીવનમાં પવિત્રકૃપામળીજાય
પવિત્રપુત્ર શ્રીગણેશ એ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
માનવદેહના જીવનમાં કોઇપણ પ્રસંગને ઉજવતા,શ્રીગણેશની પ્રથમ પુંજા કરાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ
March 27th 2022
. પવિત્રરાહ કૃપાએ મળી
તાઃ૨૭/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય
પાવનરાહે જીવનજીવવા ભગવાન.ની કૃપામળે,એ પવિત્રરાહ આપીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
મળેલ માનવદેહનાજીવને સમયે આગમનમળે,જે દેહ મળતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનોસંબંધ,જે જીવને મળેલદેહથી દેખાઈ જાય
પરમાત્માની પાવન કૃપાજ જીવને મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
જીવને ધરતીપર આગમનવિદાયની રાહમળે,જે સમયે જીવનેમળતી જાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
અદભુતલીલા કુદરતનીઅવનીપર,જે અનેકદેહથી જીવને અનુભવઆપીજાય
પાવનકૃપા મળે ભગવાનની માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
ભગવાનનો પ્રત્યક્ષ કૃપાજ મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી પ્રભાતે વંદન કરાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ કૃપાએ મળે,જે મળેલજન્મ સફળકરીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
==============================================================
March 27th 2022
. .પ્રેમને પકડજો
તાઃ૨૭/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા કેઆશા અડીજાય,પ્રભુકૃપાએ સુખમળીજાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
કુદરતની આપવિત્રલીલા અવનીપર,એ માનવદેહને પવિત્રરાહેલઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિભજનથી પુંજા કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર સમયે થાય,નાકોઇથી કદીય દુરરહીને જીવાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
લાગણી માગણીને દુર રાખીને જીવતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમય સાથે દેહને લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા માનવદેહથી,ધરમાં ધુપદીપથી પ્રભુનીપુંજાકરાય
જગતમાં નાકોઇ દેહથીછટકાય,પરમાત્માનીકૃપાએ સમયની સાથે ચલાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
############################################################
March 26th 2022
. માનવદેહ મળે
તાઃ૨૬/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે અનેકદેહથી આગમન થાય
પવિત્રકૃપા પરમાત્માની થાય,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
જીવને અનેકદેહથી અવનીપરનુ આગમન છે,માનવદેહ એકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના જીવન સમજાય
માનવદેહપર પરમાત્માની કૃપા કહેવાય,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપાએ સમજીનેજ જીવાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
માનવદેહને ભગવાનની કૃપાએ સમજણ મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે દેહને જે ઘરમાં,ધુપદીપકરી આરતી કરીને વંદન કરાય
પરમાત્માની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષારહે,એપવિત્રજીવન જીવાય
મળેલદેહને કર્મનો સંબંધ મળે,જેપ્રભુકૃપાએ સત્કર્મનો સંગાથ મળીજાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 25th 2022
. શ્રધ્ધાનો સંગાથ
તાઃ૨૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલદેહને,જે પાવનરાહે લઈ જાય
જગતમાં જીવને સંબંધ થયેલકર્મનો,જે સમયે દેહ મળતા દેખાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
અવનીપરનુ આગમન એસમયનોસંગાથ,જે જીવને સમયે સમજાય
કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ભગવાને ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ દુનીયામાં પવિત્રધર્મ થઇજાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતપર પ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જેને ના સમયની સમજણ પડે
માનવદેહથી સમયનીસાથે ચલાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ સંગે આરતીકરી,મંત્ર જપીને માળાકરાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
###########################################################
March 25th 2022
. કર્મનો સંગાથ
તાઃ૨૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે લઈ જાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત,જે મળેલદેહને ઉંમરથી એદુર લઈ જાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને જે જીવને,પ્રાણીપશુજાનવર કેપક્ષીથી મળીજાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જ દેહને કર્મનીકેડી આપીજાય
અનેકકર્મનો સંબંધ મળેલદેહને,જે બાળપણજુવાની અન ઘડપણથી કરાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં કર્મકરતા,પાવનકૃપાએ ના કોઇ અપેક્ષા અડીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇજ દેહથી કદી દુર રહેવાય
જીવનમાં પવિત્ર પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
=================================================================
March 24th 2022
કૃપાળુ સાંઇબાબા
તાઃ૨૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા ભારતમાં,જે પવિત્ર ભક્તિરાહ આપી જાય
મળેલ માનવદેહને નાઅલ્લાઇશ્વરથી દુરરહેવાય,કે નાધર્મથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
જીવને થયેલકર્મથી અવનીપર માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનુ આગમન દેહથીથાય,નાકોઇથી દુરરહેવાય
ભારતદેશમાં ભગવાન અનેકદેહથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય
મળેલદેહને નાકોઇ ધર્મનો સંબંધ અડે,જે દેહને હિંદુમુસ્લીમથી બચાવીજાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
ભક્તિ ધર્મમાં કૃપાળુ સંત સાંઇબાબા થયા,જે માનવદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર આગમનવિદાયનો સંબંધ,એ સમયે જન્મમરણથીમેળવાય
સાંઇબાબાએ માનવદેહને પ્રેરણાજ કરી,જીવનમાં નાધર્મકર્મથી દુર રહેવાય
શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદના કરી,નાશ્રધ્ધાસબુરીથી દેહથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
=================================================================
March 24th 2022
. ભક્તિનો સંગાથ
તાઃ૨૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સ્વામીનારાયણ ભગવાનની,જીવનમાં કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભજન કરતા જીવને,પ્રભુની ભક્તિનો સંગાથ મળી જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે જીવનજીવવા વડતાલના મંદીરમાં,ભજન સંગેજ ભક્તિ કરાય
સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદમળે,જે ભક્તોને પ્રેરણાઆપીજાય
શ્રધ્ધાથી ધુપદીપ કરીને આરતી કરતા,ભક્તોપર પ્રભુની કૃપા થઈ જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
જય શ્રી સ્વામીનારાયણ જય શ્રી સ્વામીનારાયંણથી,મંદીરમા ધુન કરાય
ભગવાનની પવિત્રકૃપા વડતાલથીઆવીને મળે,એ પવિત્રભક્તિ આપીજાય
શ્રધ્ધાળુ ભક્તોની પવિત્રપ્રેરણા મળે,જે વડતાલધામનુ મંદીર બનાવી જાય
એ પરમકૃપા ભગવાનની પવિત્રભક્તોપર,એ સમયસાથે ચાલતા અનુભવાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
################################################################
March 23rd 2022
. અદભુતકૃપા મળે
તાઃ૨૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આફત જીવનમાં અડતી જાય
જીવનમાં પાવનરાહમળે એકુદરતનીકૃપા કહેવાય,નાકોઇતકલીફ દેહને મળીજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ જીવને સમયની સાથે લઈજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપાએ મળે.જેદેહને પવિત્રકર્મનીરાહઆપી જાય
જગતપર જન્મમરણનો સંબંધ જીવને,જે દેહમળતા સમયનીસાથે જીવને લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધછે એ પરિવારથી,સાથ મળતા જીવનમાં સમય સમજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રભુમીકરી પરમાત્માએ જ્યાં પ્રભુના,અનેક મંદીરમાં માનવદેહથી પુંજાય કરાય
કુદરતની આ પાવનકૃપા કહેવાય જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી મુક્તિ આપી જાય
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહથી ઘરમાં પુંજા કરી જીવાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
====================================================================
March 23rd 2022
. ભક્તિનો ભંડાર
તાઃ૨૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જે દેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ છે,એ જીવને આવંનજાવન આપી જાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથરહે,જ્યાં મળેલદેહના કર્મથીમેળવાય
નાકોઇ દેહથી છટકાય અવનીપર,કે નાકોઇ જીવથી સમયથી દુરરહેવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા જીવપર,જે પાવનરાહે જીવન આપી જાય
જીવનમાં પવિત્રકર્મની રાહમળે કૃપાએ,એ ભગવાનની ભક્તિ કરાવીજાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
અવનીપરના આગમનને અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી છટકાય
જગતપર પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહ અવનીપર કહેવાય
માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિકરી,પ્રભુનીમાળા કરતા પાવનરાહે જીવાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
***************************************************************