April 4th 2012

અંતરનો આદેશ

.                   અંતરનો આદેશ

તાઃ૪/૪/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનને મળે શાંન્તિ,જ્યાં જીવે જ્યોત પ્રગટાય
અંતરનો આદેશ મળે દેહને,ત્યાં જન્મસફળ થઈ જાય
.                         …………………માનવ મનને મળે શાંન્તિ.
નિર્મળ ભાવના સંગે રહેતાં,જીવને શાંન્તિ મળી જાય
સાર્થક જીવનની કેડી મળતાં,સુખ સાગર મળી જાય
ના માગણીઅપેશા રહેતાં,મળેલ જન્મ સફળ દેખાય
મારા તારાની અગણીત લીલા,દેહથી દુરભાગીજાય
.                        ………………….માનવ મનને મળે શાંન્તિ.
વાણી વર્તન દેહના જીવનમાં,કર્મનાબંધનથી વરતાય
કૃપાની કેડી મળે જીવને,જીવનમાં સદમાર્ગને સચવાય
સાચી શ્રધ્ધા મનથી રાખતાં,જીવથીમુક્તિમાર્ગમેળવાય
પ્રેરણા એતો સંકેત પ્રભુનો,જે અંતરની ઉર્મીથી સમજાય
.                          …………………માનવ મનને મળે શાંન્તિ.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment