શ્રધ્ધાનુ ફળ
. શ્રધ્ધાનુ ફળ
તાઃ૬/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનમાં રાખી શ્રધ્ધા કરતાં,સૌ કામ સરળ થઈ જાય
મળી જાય સફળતા જીવનમાં,જે લાયકાતે મેળવાય
. ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી મનથી ભક્તિ કરતાં,જલાસાંઇ હરખાય
મળીજાય કૃપા સાચાસંતની,ત્યાંજીવન ઉજ્વળ થાય
આધી વ્યાધી નાઆવે બારણે,શાંન્તિ સદા મળી જાય
કરુણાસાગર છે અતિ દયાળુ,મળતી કૃપાએ સમજાય
. …………………..મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધારાખી ભણતરકરતાં,મા સરસ્વતીની કૃપા થાય
દરેક વર્ષે ઉજ્વળ સોપાને,લાયકાતની ઇજ્જત થાય
મળેસન્માન ભણતરમાં,જેજીવનમાં સફળતાદઈજાય
માનવજીવન સાર્થક બનતાં,માન સન્માન મળી જાય
. ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી સદમાર્ગ લેતા,માતા લક્ષ્મીની કૃપા થાય
મળીજાય મનનેશાંન્તિ જીવનમા,એ લાયકાતકહેવાય
પુંજામાતાની પ્રેમથીકરતાં,જીવનમાં ધનની વર્ષાથાય
નામાગણી નામોહ રહેજીવનમાં,જ્યાંમાતાની કૃપાથાય
. ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
******************************************