અંધકાર અપેક્ષાનો
. અંધકાર અપેક્ષાનો તાઃ૩૦/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ ધરતીપર સમયે મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવાય થાય અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,જે સમયે જીવનેજન્મથીમળતો જાય .....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય. અવનીપર મળેલદેહને પાવનરાહમળે,જે પ્રભુએ લીધેલદેહની પુંજા કરીજાય હિંદુધર્મમાં પ્રભુએ ભારતદેશમાં મનુષ્યદેહથી જન્મલીધા,જેમને વંદન કરાય દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય જીવને મળેલમાનવદેહને પ્રભુની ભક્તિ કરતા,જન્મમરણથી મુક્તિમળીજાય .....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય. અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવના દેહથી કડી દુરરહેવાય મળેલદેહને સમયનોસંગાથ મળતો જાય,કળીયુગનીકેડીથી નાકોઇથી છટકાય જીવનમાં ના અપેક્ષાના વાદળથી દુર રહેવાય,પ્રભુકૃપાએજ ભક્તિથી બચાય જીવનાદેહના થઈ ગયેલા કર્મથીજ,સમયે જન્મમરણથીજ અનુભવ થઇ જાય .....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય. ##################################################################